SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩|-I-પ૩૩ 247 જૂઠ ન બોલાવે, જૂઠ બોલનારને અનુમોદે નહીં ત્રણ કરણ અને મન, વચન, કાયારૂપ ત્રણ યોગથી હે ભગવંત ! તેને હું પ્રતિકમુ છું યાવ4 વોસિરાવું છું. તેની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. તે આ પ્રમાણે ૧-વિચારીને બોલે તે નિગ્રન્થ, વગર વિચાર્યું બોલે તે નહીંકેવલીએ કહ્યું છે કે - વગર વિચાર્યું બોલનાર સાધુ મૃષાવાદના દોષને પામે છે. તેથી વિચારીને બોલનાર નિર્ગસ્થ છે, વણવિચાર્યું બોલનાર નહીં. - ક્રોધને જાણનાર મુનિ ફોધરશીલ ન હોય. કેવળી કહે છે ક્રોધ પ્રાપ્ત ક્રોધી મૃા વચન બોલે છે, માટે ક્રોધને જાણે તે નિર્થીિ ક્રોધી ન થાય. લોભને જાણે તે નિ છે, તેથી સાધુ લોભી ન બને કેવલી કહે છે કે લોભ પ્રાપ્ત લોભી અસત્ય બોલે છે. તેથી મુનિએ લોભના સ્વરૂપને સમજી અને લોભી ન બનતું. ૪-ભયને જાણે તે નિર્ગસ્થ છે, તેથી સાધુએ ભયભીત ન થવું. કેવળી કહે છે કે, ભય પ્રાપ્ત બીકણ મૃષા વચન બોલે છે. જે ભયના સ્વરૂપને જાણે તે નિર્ગસ્થ છે, ભયભીત થયેલો નહીં પ-હાસ્યને જાણે તે નિર્ધી છે માટે સાધુએ હાસ્ય કરનાર ન થવું. કેવલી કહે છે હાસ્યપાત મૃષાવાદ સેવે છે હાસ્યના સ્વરૂપને જાણનાર નિગથિ છે, હંસી-મજાક કરનારો નહીં. આ બીજ મહkવતને સમ્યક રીતે કાયાથી પર્શિત કરે ચાવ4 આજ્ઞાનો આરાધક થાય છે. હે ભગવન ! આ બીજું મહાવત છે. * વિવેચન : [મૂર્ણિમાં ભાવનીના ક્રમમાં ભિતા જોવા મળે છે.] બીજા વ્રતની ભાવના કહે છે - તેમાં પહેલી વિચારીને બોલનાર થવું તેમ ના કરતા દોષનો સંભવ છે, બીજી ભાવનામાં ક્રોધ સદા પરિત્યાજ્ય છે કેમકે ક્રોધાંધ મિથ્યા પણ બોલે. ત્રીજી ભાવનામાં લોભનય કરવો. તેમાં પણ મૃષાવાદહેતુ-કારણ છે. ચોથી-પાંચમીમાં ભય-હાસ્ય ત્યાગ કહ્યો. * સૂત્ર-પ૩૮ :[આ સુમમાં ઘણાં પાઠાંતર છે, મૂર્ણિમાં વિશેષ પાઠ પણ છે.] હે ભગવંત ! ત્રીજી મહાવ્રતના સ્વીકારમાં હું સમજી અદત્તાદાનનો ત્યાગ કરે છે. તે અદત્તાદાન ગામ, નગર કે અરણચમાં હોય, અથ કે બહુ, અણ કે પૂલ, સચિત્ત કે અચિત હોય; હું સ્વયં અદત્ત લઈશ નહીં, બીજા પાસે અદત્ત લેવડાવીશ નહીં અદત્ત લેનારની અનુમોદના કરીશ નહીં. જીવનપર્યન્ત યાવતું તે વોસિરાવું છું. તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે ૧-વિચારીને મિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ, વિચાર્યા વિના સાધુ અવગ્રહની ચારાના ન કરે કેવળી કહે છે - વિચાર્યા વિના આવગ્રહ યાચક મુનિ દત્તનો ગ્રાહક થાય. અણ વિચાર્યા વગ્રહ યાચવો નહીં. 248 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ર-અનુજ્ઞાપૂર્વક પાન-ભોજન ભોજી નિગ્રન્થ કહેવાય, અનુજ્ઞારહિત પાનભોજન કરનાર નહીં. કેવલી કહે છે - અનુજ્ઞારહિત પા-ભોજન ભોઇ નિલ્થિ અદત્ત ભોજી છે. તેથી તે આજ્ઞાયુક્ત પાન-ભોજન ભોજી નિગ્રન્થ કહેવાય છે, આજ્ઞારહિત આહાર-પાણી કરનાર નહીં ૩-નિગ્રન્થ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહે. કેવી કહે છે - મયદિપુર્વક અવગ્રહની યાચના ન કરનાર અદત્ત સેવી છે, તેથી નિન્ય ક્ષેત્ર, કાળની મર્યાદિપૂર્વક અવગ્રહ ગ્રહણ કરે. ૪ન્સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય. કેવલી કહે છે . નિર્મળ વારંવાર પરિમાણનું ધ્યાન રાખીને અવગ્રહ ન ગ્રહે તો અદત્તાદાનનો દોષ લાગે. તેથી નિત્યે એક વખત અવાહ અનુu Jહ્યા પછી વારંવાર અવગ્રહાના ગ્રહણશીલ થવું જોઈએ. પ-સાધર્મિક પાસે વિચારપૂર્વક અવાહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચારે યાચનાર નહીં. કેવલી કહે છે - સાધર્મિક પાસે વિચાર્યા વિના મિત અવગ્રહ યાચનાર અદત્ત ગ્રહણ કરે છે. તેથી સાધર્મિક પાસે પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચે તે નિર્ગસ્થ છે, વિના વિચારે નહીં. રીતે પાંચ ભાવનાપૂર્વક ત્રીજી મહાવતની સમ્યફ વાવત આજ્ઞાપૂર્વક આરાધના થાય છે. હે ભગવંત ! આ ત્રીજું મહાવત છે. * વિવેચન : બીજા વ્રતમાં આ પ્રથમ ભાવના છે - વિચારીને શુદ્ધ અવગ્રહ યાચવો. બીજી ભાવના-આચાર્યની અનુજ્ઞાથી ભોજનાદિ કરવા. બીજી-અવગ્રહ ગ્રહણ કરતા નિગ્રન્થ સાધુએ પરિમિત જ અવગ્રહ ગ્રહણ કરવો. ચોથી ભાવનામાં-નિરંતર અવગ્રહ પરિમાણ રાખવું. પાંચમીમાં-વિચારીને સાઘમિક સંબંધી પરિમિત અવગ્રહ ગ્રહણ કરવો. * સૂત્ર-પ૩૯ : હું ચોથા મહાલતમાં સર્વ મૈથુનનો ત્યાગ કરું છું. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુનનો હું સ્વયં સેવું નહીં ઇત્યાદિ સર્વે અદત્તાદાન મુજબ કહેવું યાવત્ હું ોસિરાવું છું. તેની આ પાંચ ભાવનાઓ છે– ૧-મુનિએ વારંવાર શ્રી સંબંધી કથા કરવી ન જોઈએ. કેવલી કહે છે - વારંવાર સ્ત્રી કથા કરવાથી સાધુની શાંતિમાં ભંગ, શાંતિમાં વ્યાઘાત અને શાંતિરૂપ કેવતિ પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે સાધુએ વારંવાર રીઓ સંબંધી વાતલિપ ન કરવો.. ર-સાધુએ શ્રીઓની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને સામાન્ય કે વિશેષથી જોવી નહીં. કેવલી કહે છે કે રીઓની મનોહર ઇન્દ્રિયોને જોવાથી-નિહાળવાથી સાધુની શાંતિમાં બાધા થાય છે, શાંતિનો ભંગ થાય છે યાવત્ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુ સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયો ન જુએ, ન તેનો વિચાર કરે. 3-મુનિએ શ્રીઓ સાથે પહેલા કરેલી રતિ કે કામક્રિડાનું સ્મરણ કરવું
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy