________________
નાગકુમારાદિ નવી અસુરકુમાર
૧૮૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦૫૩ ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર નિકાય દેવ-દેવીઓ
ઉત્કૃષ્ટ સ્થિતિ દક્ષિણના દેવો
૧ સાગરોપમ દક્ષિણની દેવીઓ
૩ી પલ્યોપમ ઉત્તરના દેવો
સાધિક ૧ સાગરોપમ ઉત્તરની દેવીઓ
૪ પલ્યોપમાં દક્ષિણના દેવો
ના પલ્યોપમ દક્ષિણની દેવીઓ
oો પલ્યોપમાં ઉત્તરના દેવો
દેશોન બે પલ્યોપમ ઉત્તરની દેવીઓ દેશોન એક પલ્યોપમ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. વ્યંતરનિકામાં દરેક પ્રકારના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ અને દરેક પ્રકારની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પલ્યોપમ છે. દરેક પ્રકારની દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે.
જ્યોતિષ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિનું યંત્ર દેવો | ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ ચંદ્ર-દેવો' | ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ
Oી પલ્યોપમ ચંદ્ર-દેવીઓ | ૫૦ હજાર વર્ષ અધિક વા પલ્યોપમ Oી પલ્યોપમ સૂર્ય-દેવો ૧ હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ
Oો પલ્યોપમ સૂર્ય-દેવીઓ [ ૫૦૦ વર્ષ અધિક વના પલ્યોપમ
વાં પલ્યોપમ ગ્રહ-દેવો | ૧ પલ્યોપમાં
Oી પલ્યોપમ ગ્રહ-દેવીઓ | Oા પલ્યોપમ
oો પલ્યોપમ નક્ષત્ર-દેવો | Ol પલ્યોપમ
પલ્યોપમ નક્ષત્ર-દેવીઓ સાધિક વI પલ્યોપમ
પલ્યોપમ તારા-દેવા | Oી પલ્યોપમ
૧/૮ પલ્યોપમ તારા-દેવીઓ સાધિક ૧/૮ પલ્યોપમ
૧/૮ પલ્યોપમ ૧. ભવનપતિ આદિ ચારે નિકાયમાં ઇન્દ્રોની અને ઇન્દ્રાણીઓની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે.
ઈન્દ્રની દેવની અપેક્ષાએ અને ઇન્દ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે.