SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નાગકુમારાદિ નવી અસુરકુમાર ૧૮૨ શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦૫૩ ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર નિકાય દેવ-દેવીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ દક્ષિણના દેવો ૧ સાગરોપમ દક્ષિણની દેવીઓ ૩ી પલ્યોપમ ઉત્તરના દેવો સાધિક ૧ સાગરોપમ ઉત્તરની દેવીઓ ૪ પલ્યોપમાં દક્ષિણના દેવો ના પલ્યોપમ દક્ષિણની દેવીઓ oો પલ્યોપમાં ઉત્તરના દેવો દેશોન બે પલ્યોપમ ઉત્તરની દેવીઓ દેશોન એક પલ્યોપમ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. વ્યંતરનિકામાં દરેક પ્રકારના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ અને દરેક પ્રકારની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પલ્યોપમ છે. દરેક પ્રકારની દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. જ્યોતિષ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિનું યંત્ર દેવો | ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ ચંદ્ર-દેવો' | ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ Oી પલ્યોપમ ચંદ્ર-દેવીઓ | ૫૦ હજાર વર્ષ અધિક વા પલ્યોપમ Oી પલ્યોપમ સૂર્ય-દેવો ૧ હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ Oો પલ્યોપમ સૂર્ય-દેવીઓ [ ૫૦૦ વર્ષ અધિક વના પલ્યોપમ વાં પલ્યોપમ ગ્રહ-દેવો | ૧ પલ્યોપમાં Oી પલ્યોપમ ગ્રહ-દેવીઓ | Oા પલ્યોપમ oો પલ્યોપમ નક્ષત્ર-દેવો | Ol પલ્યોપમ પલ્યોપમ નક્ષત્ર-દેવીઓ સાધિક વI પલ્યોપમ પલ્યોપમ તારા-દેવા | Oી પલ્યોપમ ૧/૮ પલ્યોપમ તારા-દેવીઓ સાધિક ૧/૮ પલ્યોપમ ૧/૮ પલ્યોપમ ૧. ભવનપતિ આદિ ચારે નિકાયમાં ઇન્દ્રોની અને ઇન્દ્રાણીઓની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે. ઈન્દ્રની દેવની અપેક્ષાએ અને ઇન્દ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy