________________
૯) dવ્યોદ્વારપૂના મકવતામ્ - સારો ધનવ્યય કરી ભગવાનની પૂજા
કરવી. તેથી ધન કરતા ભગવાનની કિંમત વધુ આંકવાનું થાય. ૧૦) નિરૂપfોય; સાધુજીવશેષ: - જીવન-માર્ગદર્શક એવા સગુરુને
ગુરુત્વના લક્ષણથી શોધી કાઢવા જેથી કુગુરુના ફંદામાં ફસાવાનું
ન થાય. ૧૧) શ્રતત્રં વિના ઘર્ષણમ્ - આત્મભાન અને કર્તવ્યશક્ષા મળે
એ માટે એકાયો , નિદ્રા-વિકથાઇ દોષ ટાળી સદગુરુ પાસે
ધર્મશાસ્ત્ર સાંભળવા. ૧૨) નવનીયં મહાવર્તન – ધર્મશાસ્ત્ર-શ્રવણમાંથી પ્રાપ્ત તત્વો અને
કવ્યમાર્ગોથી સ્વાત્માને મોટા પ્રયત્નપૂર્વક ભાવત-વાસિત કરવો. ૧૩) પ્રવર્તતથં વિધાનત: - સાવધાનાનુસાર ત્યાજ્યના ત્યાગ અને
ઉપાદેયના અમલમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી. ૧૪) અવશ્વનીયં બૈર્યમ્ - ગમે તેવી આપત્તિ આવે, કષ્ટ આવે છે
વિશેષ મોટુ કાર્ય આવે, ત્યારે ધીરજ-હિંમત રાખવી. ૧૫) પોપનીયા સાત: - કાંઈ પણ બોલતા કે દરેક કાર્ય કરતા
પહેલા દીર્ધદષ્ટિથી ભાવીપણામ વિચારી લેવું. ૧૬) સવનોવાનીયો મૃત્યુઃ - મૃત્યુનો ખ્યાલ રાખવો. ‘જીવન અમર નથી,
બહુ દીર્ધકાળનું પણ નથી, મૃત્યુ અવશ્ય આવવાનું છે' એ ક્યારેય
ધ્યાન બહાર ન રહેવું જોઈએ. ૧૭) વિતર્થ પરનો પ્રથાનેન - પરલોકપ્રધાન જીવન જીવવુ, અર્થાત્
પરલોકમાં કેમ દુર્ગીત-દુઃખ-દૌર્ભાગ્ય ન આવે, તથા સત, શુભ ભાવો અને સારી ધર્મસામગ્રી-ધર્મવીર્ષોલ્લાસ મળે એ મુખ્ય રાખી
એને અનુકૂળ જીવન જીવવું. ૧૮) વિતવ્યો ગુરુનઃ - માતાપિતાઠ વડેલજનો, વિદ્યાગુરુ અને
ધર્મગુરુની સેવા-ઉપાસના કરવી, જેથી એમની કૃપા મળે.
૧૯) વાર્તભં થોપટનમ્ - મંત્રાક્ષરાદે-સહત ઈષ્ટ દેવાદના અને
આધ્યાત્મ ભાવની વૃદ્ધિ કરે એવા ચિત્રમય પટનું દર્શન કરવુ. ર૦) સ્થાપનીયં તસૂપર પેસ - યોગપટમાં આલેખિત સ્વરૂપનું ચિત્તમાં
અવધારણ કરવું. એથી ચિત્તમાં એના સંસ્કાર પડવાથી હૃદયકમળમાં
એને આબેહૂબ જોઈ એનું ધ્યાન કરી શકાય. ૨૧) નિરુપતિવ્ય ધારા - ઘારણાની તપાસ રાખવી. એટલે કે
યોગપટના દર્શનથી યિામાં એના સ્વરૂપનું સ્થાપન બરાબર થયુ
કે કેમ તે તપાસતા રહેવું. રર) પરદત્તવ્યો વિક્ષેપમf: - ઉકત ધારણા કરતી વખત ઇંદ્રિયો અને
મનને બીજે તાણી જાય એવા વિક્ષેપમાર્ગ એટલે Siફોળિયા, શ્રવણેન્દ્રિય-ઘાણે દ્રય વગેરેને એના બાહા વિષયમાં જોડવાનું
અથવા મનમાં બીજુ લાવવાનું છોડી દેવુ. ૨૩) તિર્થ સિદ્ધી - યોગ એટલે મોક્ષની સાથે જોડી આપે એવી
અમદમાદિથી યુક્ત રહીને જીવ-અજીવ વગેરે તત્ત્વોની કરાતી વિચારણા. તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો, એટલે કે એ વિચારણા વારંવાર કરતા રહીને પછી એ તત્ત્વવિચારણા સહેજે
ચાલે એવી બનાવી દેવી. ર૪) ક્ષારયતા : મજાવત્રતમ: - ભગવાનના ઉપકારને નજર સમક્ષ
લાવવા અને પ્રારંભિક સાલંબન ધ્યાન કરવા એમની પ્રતિમાઓ
ભરાવવી. ૨૫) નેgનીયં ભુવનેશ્વરવચનમ્ - ધર્મની વચ્છિત પરંપરા ચાલ્યા કરે
એ માટે ધર્મશાસ્ત્રો લખાવવા. ર૬) ર્તવ્યો મન નાપ: - ત્રિકરણની શુદ્ધિ માટે, વિનોનો નાશ કરવા
માટે અને ઈષ્ટની સિદ્ધિ કરવા માટે પરમાત્માના નામો, મંત્રાક્ષરોનો કે પરમાત્મા-સંબદ્ધનો મંગલ જાપ કરવો.
૧૦૧
(૧૦)