________________
૪૮
આઠ કરિકૂટો
ચિત્ર નં. ૮ ભદ્રશાલ વનમાં ૪ ચૈત્યો, ૪પ્રાસાદો અને ૮ કરિકૂટોનું ચિત્ર
ઉત્તરકુરુ
ઉત્તર >||
— ક્ષેત્ર
,
( પશ્ચિમ ચીતો નદી
'//GOOD
કલાર્ક પર્વ
*',
દેવકુરુ) ક્ષેત્ર
આઠ કરિફ્ટોના ચિત્રની સમજણ :
મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલ વનનું આ ચિત્ર છે. તેમાં ચાર દિશામાં ચાર શાશ્વત ચેત્યો છે. ચાર વિદિશામાં ચાર ચાર વાવડી સહિતના ચાર પ્રાસાદો છે. આ આઠેયના આંતરામાં એક એક કૂટ છે. કુલ આઠ કરિકૂટ થયા. આ કરિકૂટ ઉપર પણ એક એક શાશ્વત ચૈત્ય છે.
વૈતાઢ્ય પર્વત ઉપરનાં
બાકીના ફૂટ ઉપરનાં સિદ્ધાયતનો (જિનમંદિરો) | સિદ્ધાયતનો (જિનમંદિરો) ૧ ગાઉ લાંબા
૫0 યોજન લાંબા oll ગાઉ પહોળા
૨૫ યોજન પહોળા ૧,૪૪૦ ધનુષ્ય ઉંચા
૩૬ યોજન ઉંચા