________________
દ્વાર ૧૫ મુ-૧૬મુ-ઉપયોગ-ઉપપાત
TI
છે
?
દંડક
ઉપયોગ ૫ સ્થાવર-૫ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુદર્શન | ૨ બેઈ., એઈ. ઉપરના ૩ + મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૧ ચઉ.
ઉપરના ૫ + ચક્ષુદર્શન ૧૫ દેવતા-૧૩, નારકી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ત્રણ
ગર્ભજ તિર્યંચ ||અજ્ઞાન, ત્રણ દર્શન (કેવલદર્શન સિવાય)| | ૧|ગર્ભજ મનુષ્ય બધા ઉપયોગ
-
૫
દ્વાર ૧૬ મું - ઉપપાત ઉપપાત - એક સમયે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. દંડક
| ઉપપાત સંખ્યા | ગર્ભજ મનુષ્ય
૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા (સંમૂચ્છિમ મનુષ્ય) | (અસંખ્યાતા) વિકસેન્દ્રિય, ગર્ભજ તિર્યચ, ૧, ૨, ૩, યાવત્ અસંખ્યાતા દેવતા ૧૩, નારકી-૧ સ્થાવર-૪
અસંખ્યાતા વનસ્પતિકાય
અનંતા પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો હંમેશા આ જગતમાં ૨૯ આંકડાની સંખ્યા જેટલા જ હોય છે. સ્થાવર ૪ માં પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં પ્રતિસમય અનંતા જીવો ઉત્પન્ન થાય છે. બાકીનામાં જઘન્યથી એકાદ જીવ પણ ક્યારેક ઉત્પન્ન થાય છે.
ક્યારેક જીવો ઉત્પન્ન ન પણ થાય તેવું પણ બને છે. તેને ઉપપાતવિરહ-કાળ કહેવાય છે. તેનો કાળ નીચે મુજબ છે.