________________
આશ્રવતત્ત્વ
. (૫) આશ્રવ તત્ત્વ) આશ્રવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે.
આશ્રવ-૪૨ ઈન્દ્રિય - ૫-પાંચ ઈન્દ્રિયનું પરવશપણું, ઈન્દ્રિયના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ થાય તે.
કષાય - ૪-ક્રોધ-માન-માયા-લોભ. અત - ૫ - પ્રાણાતિપાત - હિંસા
મૃષાવાદ - અસત્ય અદત્તાદાન - ચોરી મૈથુન - અબ્રહ્મ
પરિગ્રહ - ધન-ધાન્ય વગેરે ઉપર મૂચ્છ યોગ - ૩-મન-વચન-કાયાની પ્રવૃત્તિ.
ક્રિયા-૨૫ (૧) કાચિકી - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે. દા.ત. જોયા વિના ચાલે, દોડે, કુદે, પુંજ્યા વગર પડખું ફેરવે છે.
(૨) અધિકરણિકી :-નવા શસ્ત્રો બનાવવા, અથવા જૂના શસ્ત્રોને પરસ્પર જોડવા.
(૩) પ્રાàપિકી - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. (૪) પારિતાપનિકી :- પોતાને કે બીજાને પીડા ઉપજાવવી. (૫) પ્રાણાતિપાતિકી :- પોતાનો કે બીજાનો વધ કરવો. (૬) આરંભિકી :- જેમાં જીવ કે અજીવનો આરંભ થાય.
(૯) પારિગ્રહિકી :- જેમાં ધન્ય-ધાન્ય આદિનો સંગ્રહ અને મમત્વ થાય.