________________
८
પર્યાપ્તા -૩
અપર્યાપ્તા -૩
કુલ
-§
(૪) પંચેન્દ્રિય :- પાંચે ઈન્દ્રિયવાળા જીવો.
તેના ૪ ભેદ છે.
નારકી
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૧૪
તિર્યંચ
૨૦
રત્નપ્રભા
શર્કરાપ્રભા
વાલુકાપ્રભા
પંકપ્રભા
ધૂમપ્રભા
તમઃપ્રભા
મહાતમઃપ્રભા
મનુષ્ય
૩૦૩
નારકી
સાત પ્રકારની પૃથ્વીના નામ ગોત્રના નામ
ધર્મા
વંશા
શૈલા
અંજના
રિષ્ટા
- ૭
પર્યાપ્તા અપર્યાપ્તા - ૭
નારકીના ભેદો
દેવ
૧૯૮
મઘા
માઘવતી
કુલ - ૧૪ ભેદ
આપણી પૃથ્વીની નીચે નરકો આવેલ છે. મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્ર પરિણામ, પંચેન્દ્રિય જીવોની હિંસા, માંસાહાર, રાત્રીભોજન વગેરેથી જીવો નરકનું આયુષ્ય બાંધી નરકમાં ઉપજે છે. ત્યાં ગરમી, ઠંડી, તરસ, રોગ, દાહ, શોક, ભય આદિના ઘોર દુઃખો ભોગવે છે.