________________
ગાથા-શબ્દાર્થ ભાગ, ભાવ અને અલ્પબદુત્વ. (આ દ્વારોથી મોક્ષની વિચારણા કરવાની છે.) (૪૩)
સંત સુદ્ધપયત્તા, વિર્જત ખકુસુમબ્ધ ન અસંતૂ I મુકુખત્તિ પચં તસ્સ ઉ, પરૂવણા મખ્ખણાઈહિં II૪૪ll શુદ્ધપદ હોવાથી મોક્ષ સત્-વિદ્યમાન છે. આકાશકુસુમની જેમ અસત્ નથી. “મોક્ષ' એ પદ . તેની માર્ગણાદિ દ્વારોથી પ્રરૂપણા કરાય છે. (૪૪)
ગઈ ઇંદિએ આ કાએ, જોએ વેએ કસાય નાણે ચ | સંજમ દંસણ લેસા, ભવ સમે સન્નિ આહારે ||૪પી. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંજ્ઞી, આહારી (આ ચૌદ માર્ગણા છે.) (૪૫) નરગઇ પબિંદિ તસ ભવ, સનિ અહફખાય ખઇઅસમ્મત્તે !
મુફખોડણાહાર કેવલ-દંસણનાણે ન એસેસુ l૪રણા મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિકસમ્યકત્વ, અણાહારી, કેવળદર્શન અને કેવળજ્ઞાન, માર્ગણાઓમાં મોક્ષ છે, બાકીનામાં નથી.
દ_પમાણે સિદ્ધાણં જીવ-દવ્વાણિ હુંતિડણંતાસિ | લોગસ્સ અસંખિજે, ભાગે ઇકો ચ સવ્વ વિ II૪oll દ્રવ્ય પ્રમાણમાં સિદ્ધોના જીવદ્રવ્યો અનંતા છે. લોકના અસંખ્યાતમાં ભાગમાં એક સિદ્ધ અને સર્વ સિદ્ધો પણ હોય છે. (૪૭) કુસણા અહિયા કાલો, ઇગ સિદ્ધ-પડુચ્ચ સાઇઓસંતો
પડિવાયાડભાવાઓ, સિદ્ધાણં અંતરં નત્યિ II૪૮II સ્પર્શના અધિક ક્ષેત્રથી) છે. એક સિદ્ધને આશ્રયી કાળ અનાદિ અનંત છે. પ્રતિપાતનો અભાવ હોવાથી સિદ્ધોમાં અંતર નથી. (૪૮)
સલ્વજિયાણમહંતે, ભાગે તે તેસિં દંસણું નાણું ખઇએ ભાવે પારિણામિએ, આ પુણ હોઇ જીવત્ત ૪૯II