________________ (12) પૃથ્વીકાય: અસંખ્યાત ગુણ, તેનાથી (13) અપૂકાય: અસંખ્યાત ગુણ; તેનાથી (14) વાયુકાય : અસંખ્યાત ગુણ; તેનાથી (15) વનસ્પતિકાય : અનંતગુણ (આમાં ભવનપતિના 10 પદ હોવાથી 24 દંડક થઈ જાય છે. વળી આ અલ્પબદુત્વ પર્યાપ્તા જીવોની અપેક્ષાએ જણાવેલ છે.) આવશ્યક છે. ભવભ્રમણ ઉપર નિર્વેદ (કંટાળો) પેદા થાય ત્યારે ત્રણ દંડનો ત્યાગ કરવાની તલપ પેદા થાય. આ તલપ જ ત્રણ દંડનો ત્યાગ કરાવીને મોક્ષ સુધી પહોંચાડે છે. સિરિ જિણહંસ મુણીસર, રજે સિરિ ધવલચંદ સીસેણ ગજસારણ લિહિયા, એસા વિન્નત્તિ અUહિ || 44 | શ્રી જિનહંસ મુનિશ્વરના શાસનમાં શ્રી ધવલચન્દ્રમુનિના શિષ્ય શ્રી ગજ સારમુનિ વડે આત્મહિતકારી આ વિનંતિ (દંડકપદના સ્વરૂપમાં 24 જિનની સ્તુતિ રૂ૫ વિનંતી) લખાયેલી છે. સમાપ્ત ******* -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (1) 24 દંડક પદોનું અલ્પબદુત્વ લખો. પજમણ બાયરમ્મી, વૈમાણિય ભવણ નિરય વંતરિયા ! જોઈસ ચઉ પણતિરિયા, બેઈદિ તેઈદિ ભૂ આઊ || 41 || વા વણસ્સઈ શ્ચિય, અહિયા અહિયા કર્મણિમે હંતિ | સવ્વ વિ ઈમે ભાવા, જિણા!મએ સંતસો પત્તા | 42 ll સંપાઈ તુહ ભરૂમ્સ, દંડગપય-ભમણ-ભગ્ન-હિયયમ્સ | દંડતિય-વિરય (ઈ) સુલટું, લહુ મમ દિંતુ મુખપયં || 43 ll પર્યાપ્ત મનુષ્ય, બાદર અગ્નિ, વૈમાનિક દેવો, ભવનપતિ દેવો, નારક, વ્યંતરદેવો, જ્યોતિષ્ક દેવો, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પૃથ્વીકાય, અકાય (પાણી), વાયુ, વનસ્પતિ-આ અનુક્રમે (ઉત્તરોત્તર) અધિક-અધિક (સંખ્યામાં) છે. હે જિનેશ્વરો ! આ સર્વે ભાવો મારા વડે અનંતવાર પ્રાપ્ત કરાયા છે. (સંપઈ) હવે દંડક પદોમાં ભ્રમણ કરવાથી ભાંગી ગયેલા હૃદયવાળા (તુચ્છ) તમારા ભક્ત એવા (મમ) મને (હે પ્રભુ!) ત્રણ દંડની વિરતિથી (ત્યાગથી) સુલભ એવું મોક્ષપદ (હુ) શીઘ આપો. મોક્ષ મેળવવા માટે મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિરૂપ ત્રણ દંડથી વિરતિ આવશ્યક છે. આ ત્રણ દંડ જ જીવને ભવભ્રમણ કરાવીને દુઃખો આપે છે. આ ત્રણ દંડના ત્યાગ માટે સંસાર ભ્રમણને ખેદ દંડક પ્રકરણ-૭૧ દંડક પ્રકરણ-૭૨