________________
અધ્યાત્મયોગીની આધ્યાત્મિક સાધના અને સિદ્ધિ પર પ્રકાશ પાડતો સુંદર ઉપહાર મળ્યો... ખૂબ ખૂબ ધન્યવાદ..
- પૂ.આ.શ્રી અભયશેખરસૂરિજી મ.
(શ્રા.વ.-૧ : ઇસ્લામપુરા)
હોય છે... ને ગયા પછી તેમના ગુણોને વિસ્તારનારા જલ્દીથી મોહનીય કર્મ ઓછું કરે છે...
- પૂ.આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. (હઠીસિંહની વાડી, અમદાવાદ : તા. ૦૫-૧૦-૨૦૦૬).
अद्भुत स्मृतिग्रन्थ के प्रकाशन पर हार्दिक अभिनंदन ।
- પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.
(બાલી : તા. ૨૬-૦૯-૨૦૦૬)
ગુણવાનના ગુણો ગાવા જોઇએ તે ફરજને તમે અદા કરી છે... ભૂરિ ભૂરિ અનુમોદના...
- પૂ.આ.શ્રી રૂચકચંદ્રસૂરિજી મ.
(બોટાદ : તા. ૨૪-૦૯-૨૦૦૬)
સ્મૃતિગ્રંથની શ્રેણીમાં અદ્દભુત વળાંક આપતો આ સ્મૃતિગ્રંથ નવી ભાત પાડે છે. આપનું શ્રેષ્ઠ સંપાદન કર્મ ખરેખર ધન્યવાદાઈ છે. - પૂ.આ.શ્રી રત્નચંદ્રસૂરિજી મ. (ડહેલાવાળા)
- મુનિ ઉદયરત્નવિ. (ભા.વ.-૮ : સાંતાક્રુઝ)
સચિત્ર જીવન ચરિત્ર... અનેક ભવ્ય જીવોને ઉપકારક અને મુક્તિપથદર્શક બનશે જ... એમાં શંકા નથી...
પુસ્તક લેખન – પ્રકાશનમાં આપના હૃદયના શુભ ભાવોની પણ હાર્દિક અનુમોદના...
- પૂ.આ.શ્રી કીર્તિસેનસૂરિજી મ.
(પાલીતાણા)
એ મહાપુરુષના ગુણ-ગૌરવને શબ્દસ્થ કરવું કઠણ કાર્ય છે. છતાં પણ તમે ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે...
- પૂ.આ.શ્રી ગુણશીલસૂરિજી મ. (પાલીતાણા : તા. ૦૮-૦૮-૨૦૦૬)
કલાપૂર્ણમ્ કલાપૂર્ણમ્ છે... આ સિવાય વધુ તો હું શું લખું?
- પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ.
(શ્રા.વ.-૧૦ : કલ્યાણ)
आत्मीयौ मुनिवरौ ! अभिवादयामि ।
'कलापूर्णम्' इत्येतत् ग्रन्थरत्नं भागद्वयात्मकं दिनद्वयात् पूर्वं मया प्राप्तम् । तत्प्राप्तौ भवतोः शक्तिः भक्ति: च मूर्तिमतीव प्रत्यक्षा जाता । ग्रन्थप्रकाशने भवतोदृष्टिः संविशिष्टा ।
- પૂ.ઉપા. ભુવનચંદ્ર (ધાંગ્રધ્રા : તા. ૨૦-૦૭-૨૦૦૬)
ઘણી મહેનત પછી આવા કાર્યો સૌભાગ્યવંતના સિદ્ધ થાય છે. મહાપુરુષ જીવતા હોય ત્યારે તેમની ભક્તિનો લાભ લેનાર પ્રાજ્ઞ
બજે મધુર બંસરી + ૪૩૪
બજે મધુર બંસરી + ૪૩૫