________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
શ્રાવક-ધર્મ. સમ્યક્ત્વધર્મના ઉદયથી સ્થિર તારામાં ......... ઉદયાચલ પર્વત પર, બાર પ્રકારનો, .
દ્વાદેશાત્મા-સૂર્ય મારા મનને ઉલ્લસિત કરનાર .................... .કમળોને વિકસ્વર કરનાર રત્નત્રયીમય, ....
........................
વેદત્રયીમય પવિત્ર, ..
.. અંધકાર નાશક હોવાથી પવિત્ર સાતેય ધાતુઓમાં વ્યાપેલા ધર્મરાગથી .......... ગેરુધાતુ જેવા લાલ-રંગથી હૃદયના ઉત્કર્ષોને વધારતો. ................ દિશાઓને ભરી દેતો જેનું કૃપાળુ સાંનિધ્ય ......... ............... . જેની કિરણસ્થિતિ છયે દર્શનો માટે સંજીવનીરૂપ છે. ........ ...પ્રકાશદાનથી જીવનદાયિની છે. || ૫૮ / ૫૯ //.
જયાં સમ્યગ્દર્શન એ વચ્ચેનો મણિ છે અને જ્યાં બાર વ્રતો એ લતા (સરા) છે. તો અર્ધમાણવ (બાર સરાનો હાર) હાર રૂપ ગૃહસ્થ ધર્મ તારો અલંકાર બનો. || ૬૦ ||
માત્ર ગૃહસ્થ-ધર્મ માટે જ માતાની અનુજ્ઞા છે-એમ જાણી નિર્મળ બુદ્ધિવાળો શાલિભદ્ર પોતાના મનમાં રહેલી ખાસ વાત કહેવા લાગ્યો. || ૬૧ //
82828282828282828282828282828282828