________________
श्री
शालिभद्र
महाकाव्यम्
TRERERE
તું ખરેખર મારા માટે નાવડી જેવી બની છે.
ભદ્રા
. નાવડી
પવિત્ર બેસવાના સ્થાનવાળી
પાટીઆના અંતે દોરડાના સમૂહવાળી
અસંખ્ય ગણા લાભ (ધન વગેરેના) માટે || ૧૮ ॥
પવિત્ર પ્રસિદ્ધિવાળી
ફળરૂપ મનોહર ગુણોની મૂડી
અસંખ્ય ગુણોની પ્રાપ્તિ માટે
પ્રસિદ્ધ સિદ્ધ યોગી જેવો હું અમૃત સરખી મૂર્તિમાન સુવર્ણસિદ્ધિ સમી તારા વડે આપનાર અને ભોગવનાર બન્યો. છતાં માંગનાર ન બન્યો અને સાહુકારોમાં પ્રખ્યાત થયો. ॥ ૧૯ ||
હવે પુત્ર-મિત્રાદિ સંબંધો પ્રત્યે આસક્તિરહિત, મોહ શત્રુ સામે ચડાઇ કરવાની ઇચ્છાવાળા મને તું ઉત્સાહ આપવામાં કુશળ છે. તું ધન-પુત્રાદિની તૃષ્ણાનો નાશ કરાવવામાં નિષ્ણાત છે. હે પ્રિયે ! તું તીવ્ર વીરપત્નીવ્રત પ્રગટ કર, જેથી શ્રીવીરપ્રભુની પાસે આદરપૂર્વક દીક્ષા ગ્રહણ કરી મોક્ષ-લક્ષ્મીનું સામ્રાજ્ય જીતી લઉં ! || ૨૦
|| ૨૧ || ૨૨ ||
હવે આંસુથી છલકાતી આંખોવાળી ભદ્રા ગદ્ગદ્ સ્વરે બોલી : આપ તો પ્રેમાળ છો. દયાળુ છો... છતાં નિર્દય બની ગયા છો ! || ૨૩ ||
એક પત્નીવ્રતની રતિવાળા, સત્ય તત્ત્વનું ચિંતન કરનારા આપને દીક્ષા લો કે ઘરમાં રહો - બધું પુણ્ય માટે જ બનશે. ॥ ૨૪ ॥
CREDER
REREREDER
પ્રક્રમ-૩
॥૮॥