________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
જે રાજગૃહમાં શ્રીમંતોની હવેલીઓ સજ્જનોના જીવન જેવી શોભતી હતી. હવેલી ..
.... સજ્જનોનું જીવન વાસ્તુધર્મ-યુક્ત ........
....ધર્મ યુક્ત વિશાળ ........ ............................ ઉદાર ચોખ્ખી .......................................... નિર્મળ કોટિધ્વજવાળી ........ ................ પરમ કોટિને પ્રાપ્ત કીર્તિ પતાકાવાળું
કીર્તિને ચડવા માટે જેની ગુણશ્રેણી નિસરણી બની છે, જેણે અઢારેય સભાશ્રેણિઓને પ્રસન્ન કરી છે, તે શ્રેણિક રાજા તે નગરનું પાલન કરતો હતો. || ૨૩ / ૨૪ / ૨૫ / ૨૬ ||
તે શ્રેણિક રાજાના બાહુ પર મેધ જેવી તલવાર લટકતી હતી. તલવાર.
.................. મેઘ બાહુ પર ............
........... પર્વત પર ઊંચી ................. ............... ઉન્નત મ્યાનસહિત ....
.....પુષ્કરાવર્ત તીક્ષ્ણ ધારવાળી,
............... જલધારાવાળો શત્રુ હંસોને જંગલમાં મોકલતી .................. રાજહંસોને માનસરોવર મોકલતો. / ૨૭ //
82828282828282828282828282828282828
// રૂ૬૮ |