________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
અને ધૂપના ધુમાડા ગંગા-જમના જેવા કાળા-ધોળા છત્ર બન્યા. ફરકતા ધજાના છેડા ચામર બન્યા. હવે તે મહારાજા કેમ નહિ ? | ૨૦ || ૨૧ || ૨૨ //
મહારાજાશ્રી શ્રેણિક-મહારાણી શ્રી ચેલણા : જે રાજગૃહનગરમાં બહાર બગીચા અને અંદર સ્ત્રીઓ શોભતી હતી. બગીચા.....
.............. સ્ત્રીઓ નેતર વૃક્ષની પ્રધાનતાવાળા ...................... આંખોને મંગળરૂપ રાયણ જયાં પ્રાપ્ત થઈ શકે તેવા ................. પ્રિય-આલાપવાળી નારંગીવાળા .....
................. સદા વિલાસવાળી પાંદડાં અને વેલડીથી શોભાયમાન ............... પત્ર-રચનાથી શોભતી હરડે-કેળથી મનોહર .
.. સુખકારી રંભા અપ્સરા જેવી મનોહર વાડ સહિત ..............
................................................. ઘુંઘટવાળી પાટલ (કાંકચ) વૃક્ષવાળા ........................ લાલ હોઠવાળી પવિત્ર વસ્તુથી ભોગ યોગ્ય ..................... પુણ્યથી ભોગ-યોગ્ય કરાયેલા સુંદર ઝરણાવાળા ...................... સારા કુળમાં પેદા થયેલી હંસોના વિલાસવાળા ...
... હંસ જેવી ગતિવાળી
82828282828282828282828282828282828
.......
| સૃ૬૭ ||