SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 • અષાઢ વદ-૩૮ના પર્યાયજયેષ્ઠ પૂ.સા. વિનીતશ્રીજી મ.સા.નો સમાધિપૂર્વક કાળધર્મ, શ્રા.સુ.-૧ના ભવ્ય પાલખી. • શ્રી આચારાંગ સૂત્ર તથા દેવચંદ્રજી ચોવિશી પર પ.પૂ.પં. શ્રી કલ્પતરૂ વિ.મ.સા. દ્વારા સાધુ-સાધ્વીજી સમક્ષ હૃદયસ્પર્શી વાચના. પ્રતિ શનિવારીય પ.પુ.પં. શ્રી મુનિચન્દ્ર વિ.મ.સા. દ્વારા હાઇસ્કૂલ પ્રવચનો અને છાત્રોને પ્રભાવના. • શ્રી સંઘમાં સામૂહિક વીશસ્થાનક, શ્રેણિતપ, સિદ્ધિતપ, ૩૬ ઉપવાસ, માસક્ષમણ, ચત્તારિ અટ્ટ દશ દોય વગેરે તપનો થયેલો શુભારંભ. • ચતુર્વિધ સંઘ મળે “કલાપૂર્ણમ્' સ્મૃતિગ્રંથ ભાગ-૧ પર શ્રી સંઘ તરફથી ઓપન બુક એક્ઝામનું આયોજન અને બહુમાન સમારોહ. - સામખીયાળીમાંથી દીક્ષિત થયેલ પ.પૂ. મુનિરાજશ્રી આનંદવર્ધન વિ.મ.સા., પૂ. મુનિશ્રી આત્મદર્શન વિ.મ.સા. તથા સા. શ્રી શીલદર્શનાશ્રીની વિવિધ તપશ્ચર્યા નિમિત્તે શ્રી સંઘ તરફથી થયેલ ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત મા-બાપને ભૂલશો નહિ’ ‘નરક દર્શન અને પ્રભુમિલનના હૃદયસ્પર્શી કાર્યક્રમમાં થયેલી જમાવટ અને ઉમટેલી પબ્લિક તથા શ્રી સંઘ તરફથી સંઘ જમણ. • સામખીયાળી સંઘમાં થયેલ અન્ય શ્રમણ-શ્રમણી ભગવંતોની વિવિધ વિશિષ્ટ તપશ્ચર્યા નિમિત્તે તે તે ઉતારાઓમાં પ.પૂ.આ.ભ. શ્રી આદિ ઠાણા સાથે ચતુર્વિધ સંઘના વાજતે ગાજતે પગલા પૂજયોનાં પ્રવચનો, પ્રભાવના અને સાંજી. તે તે પ્રસંગે મકાન માલિકો ખુદ હાજર રહી શાસન પ્રભાવનામાં નિમિત્ત બન્યા. ARRARAUAYA8A828282828282828 IYI
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy