________________
નૂતન આવૃત્તિ પ્રસંગે અધ્યાત્મયોગી, સુગૃહીતનામધેય, પુણ્યપુરુષ, સચ્ચિદાનંદમય પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના ગુરુમંદિરની ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગે પૂજયશ્રીનું પ્રસ્તુત પુસ્તક (સહજ સમાધિ) પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.
આ પ્રસંગે ગુરુ-મંદિર, શ્રમણી-વિહાર, ધર્મશાળા આદિનું નિર્માણ તથા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ - ઇત્યાદિનો લાભ લેનાર લાકડિયા નિવાસી શ્રીયુત ધનજીભાઇ ગેલાભાઇ ગાલા પરિવારને શત-શત અભિનંદન આપીએ છીએ.
• પુસ્તક
: સહજ સમાધિ
• લેખક
: પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
• આવૃત્તિ
: પ્રથમ : વિ.સં. ૨૦૨૯ દ્વિતીય : વિ.સં. ૨૦૪૮ તૃતીય : વિ.સં. ૨૦૬૨
• નકલ
: ૧૦૦૦
- પ્રકાશક
• કિંમત
: રૂા. ૩૫/
મુદ્રક :
Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant society, Paldi, AHMEDABAD - 380 007. Ph. : (079) 26601045
સહજ સમાધિ : ૩