________________
cછે રોગ-ક્ષય છે અગ્નિની વૃદ્ધિ
- ચરક સંહિતા શરીરમાં પાંચ ભૂત : ૧. પૃથ્વી : ચામડી, માંસ, હાડકા, મજ્જા , સ્નાયુ. ૨. અગ્નિ : તેજ, ક્રોધ, નેત્ર, ઉષ્મા, જઠરાનલ. ૩. આકાશ : કાન, નાક, મુખ, હૃદય, ઉદર. ૪. જલ : કફ, પિત્ત, સ્વેદ, ચરબી, લોહી. ૫. વાયુ : શ્વાસ, ઉચ્છવાસ, શબ્દ.
- મહાભારત શાંતિપર્વ જ ભાવ બળને વધારનારી તેર વાતો : ૧. બળવાન ક્ષેત્રમાં જન્મ (સિંધ-પંજાબ જેવા).
બળવાન કુળમાં જન્મ. ૩. બળવાન કાળમાં જન્મ.
સારું ક્ષેત્ર-શ્રેષ્ઠ બીજ વગેરેનો સંયોગ. પ, સુખકારી કાળનો સંયોગ. ૬. ઉત્તમ આહારનું સેવન. ૭. શરીરનું ઉત્તમ સંઘયણ. ૮. ઉત્તમ આહાર-વિહારનો અભ્યાસ. ૯. ઉત્તમ ગુણોમાં રમણતા. ૧૦. ઉત્તમ સ્વભાવ. ૧૧. થનગનતું યૌવન. ૧૨. વ્યાયામાદિ. ૧૩. મન-પ્રસન્નતા.
ન આકાશગંગા • ૨૬ F
ત્રણ પ્રકારના બળ : ૧. સહજ બળ : સ્વાભાવિક બળ, ૨. કાલજ બળ : બાળ-યુવાવસ્થામાં અથવા હેમંતાદિ
કાળમાં આવતું બળ. યુક્તિકૃત બળ : વ્યાયામ-પૌષ્ટિક આહાર આદિથી પેદા કરેલું બળ.
- ચરક સંહિતા દસ પ્રકારના બળ : cક પાંચ ઇન્દ્રિય. છે જ્ઞાન, દર્શન, ચારિત્ર. Cછે તપ અને વીર્ય.
- હાશંગ સ્વાશ્ય શી રીતે મળે ? છે શારીરિક સ્વાથ્ય : પંચભૂતની શુદ્ધિથી. cછે રાસાયણિક સ્વાથ્ય : સમરસી ભાવથી. છે માનસિક સ્વાચ્ય : સમતાથી. છે પ્રાકૃતિક સ્વાથ્ય : અહિંસાથી. છે સાંસ્કૃતિક સ્વાથ્ય : મૂલ્યોથી. છે આધ્યાત્મિક સ્વાશ્ય : ધ્યાનથી.
| ૮, સંયમ |
- ચાર પ્રકારની અંતક્રિયા : ૧. અલ્પવેદના દીર્ઘપર્યાય. દા.ત. ભરત ચક્રવર્તી. ૨. મહાવેદના અલ્પપર્યાય. દા.ત. ગજસુકુમાલ.
આકાશગંગા • ૨૦ -