________________
છે ગ્રીકમાં હોમર. & ફ્રાંસીસીમાં સુલીપ્રાદ હોમેં. રતનચંદ નાગોરમેં : રતનચંદજી નામના કવિએ નાગોરમાં કોઇ ગીત બનાવ્યું : ‘રતનચંદ નાગોર મેં રે ચેતનિયા !'
એક વખત જયારે તેઓ જંગલમાં એકલા હતા ત્યારે તેમને ચોરોએ લૂંટી લીધા, વસ્ત્રો સુદ્ધા ખેંચી લઇ પૂર્ણ નગ્ન બનાવી દીધા. લોકોએ જયારે આ વાત જાણી ત્યારે તેઓ એમના જ ગીતને આ રીતે ગાવા લાગ્યા : ‘રતનચંદ નાગો રમે રે ચેતનિયા !”
કવિયો કા કામ : યહ કામ હૈ કેવલ કવિયોં કા, પાની મેં આગ લગા દેના; પત્થર કો મોમ બના દેના, ઔર આગ મેં બાગ લગા દેના.
[ ૫૩. કાવ્યો કવિ અને પાગલ : છે જેનું કહ્યું સૌને લાગે તે “કવિ'. Cછે જેનું કહ્યું માત્ર પોતાને લાગે તે “પાગલ'. છે સૌને લાગે તે ‘અર્થ'.
છે એકને જ લાગે તે ‘અનર્થ'. * કવિત્વની આઠ માતાઓ : ૧. સ્વસ્થતા ૨. પ્રતિભા ૩. અભ્યાસ
ભક્તિ ૫. વિદ્રકથા ૬. બહુશ્રુતતા ૭. સ્મૃતિદઢતા ૮. ઉત્સાહ ક જુદી-જુદી ભાષાઓના મહાન કવિઓ : Cછે સંસ્કૃતમાં કાલિદાસ. છે હિન્દીમાં તુલસીદાસ. છે ઊર્દૂમાં ગાલિબ. છે અંગ્રેજીમાં શેક્સપિયર. છે જર્મનમાં ગાયથે. 8 ઇટાલિયનમાં દાંતે. છે બંગાળીમાં રવિન્દ્રનાથ ટાગોર. CA ફારસીમાં શેખ સાદી.
| આકાશગંગા • ૨૪s |
કવિઓ શું ન જોઇ શકે ? સ્ત્રીઓ શું ન કરી શકે ? દારૂડિયા શું ન બોલી શકે ? કાગડા શું ન ખાઈ શકે ?
- ચાણક્ય નીતિ ૧0/૪ ચાર પ્રકારના કાવ્ય : ૧. ગદ્ય ૨. પદ્ય ૩. કથ્ય (કથામય) ૪. ગેય (ગાવા લાયક)
- ઠાણંગ ૪/૪/૩૩૯ * * * ન આકાશગંગા • ૨૦૦ F