________________
Cછે ૧૬મી પાટે વનવાસી સામંતભદ્રસૂરિથી વનવાસી ગચ્છ. છે ૩૬મી પાટે સર્વદેવસૂરિથી વડગચ્છ. છે ૪૪મી પાટે હીરલા જગચંદ્રસૂરિથી તપાગચ્છ. ૩ વાતો ધ્યાનમાં રાખો : ૧. ભગવાનનું નામ. ૨. બીજાનું સન્માન. ૩. પોતાના દોષ. ૩ વાતો ભૂલો નહિ : ૧. સુખનું મૂળ ધર્મ છે. ૨. ધર્મનું મૂળ દયા છે. ૩. દયાનું મૂળ વિવેક છે. આ ત્રણ વાતો કરો : ૧. પ્રેમ સર્વથી કરો. ૨. વિશ્વાસ થોડાનો કરો. ૩. બુરું કોઇનું ના કરો. આ ત્રણ ના જુઓ : ૧. પોતાના ગુણો. ૨. બીજાના દોષ.
૩. દુર્જનનું મહત્ત્વ. આ ત્રણને જુઓ : ૧. પોતાના દોષો. ૨. બીજાના ગુણો. ૩. સજજનનું મહત્ત્વ.
| આકાશગંગા • ૨૩૮ |
ત્રણથી બચો : ૧. હાથથી ૨. કાનથી ૩. જીભથી ત્રણ વસ્તુઓ એકવાર મળે છે : ૧. મા-બાપ ૨. રૂપ ૩. યૌવન ત્રણને કદી નાની ન માનશો : ૧. શત્રુ ૨. દેવું
૩. બિમારી જ ૩ મંત્ર : ૧. કમ ખાના ૨. ગમ ખાના ૩. નમ જાના સદા કરો : ૧. મૌન ૨. અલ્પ પરિગ્રહ ૩. આત્મ નિરીક્ષણ જ જલ્દી કરો : ૧. પ્રભુ પૂજા ૨. શાસ્ત્રાધ્યયન ૩. દાન
| આકાશગંગા • ૨૩૯
-