________________
દેશ અને કાળ જેટલા નડતા નથી, તેટલું મન નડે છે.
મન સુધર્યું એટલે શક્તિ-સંયોગ-સામગ્રી-દેશકાળ બધું જ સુધર્યું, આત્મા તથા ભવ પણ સુધર્યા !
૪૫, ભય |
છે વીર બાળક લવ-કુશ, અભિમન્યુ, પ્રતાપ, દુર્ગાદાસ. છે ઇમાનદાર બાળક : ગોપાલકૃષ્ણ ગોખલે. છે સત્યવાદી બાળક : સોક્રેટીસ, નેપોલિયન. છે બલિદાન આપનાર : ગોવિંદસિંહના પુત્ર.
મેઘાવી બાળકઃ અભયકુમાર, રોહક, વજ, ચાંગદેવ (હેમચંદ્રસૂરિજી), જસવંત (યશોવિજયજી), બપ્પભટ્ટસૂરિ, બીરબલ, ઇશ્વરચંદ્ર, વિદ્યાસાગર,
સુભાષચંદ્ર બોઝ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર. છે બાળકના ચાર દોષ : ૧. રડવું ૨. લડવું ૩. રખડવું ૪. બીજાની ફરિયાદ કરવી.
૪૪. મત
જ ભય અને ઉત્સાહ : દુઃખના વર્ગમાં જે સ્થાન ભયનું આનંદના વર્ગમાં તે જ સ્થાન ઉત્સાહનું. છે બધે જ ભય : cછે ભોગમાં રોગનો. cછે સુખમાં ક્ષયનો.
છે સત્તામાં ભ્રષ્ટ થવાનો. cછે પૈસામાં સરકાર આદિનો. છે કીર્તિમાં નિંદાનો. & રૂપમાં ઘડપણનો. cછે દેહમાં મૃત્યુનો. cક શાસ્ત્રમાં વાદનો.
ગુણમાં દુર્જનોનો. Cછે શેઠમાં મજૂરોનો. Cછે મજૂરોમાં શેઠનો. છે સાધનામાં વિદનનો. છે ઉદ્યમમાં પ્રમાદનો. # તપમાં ક્રોધનો.
આકાશગંગા • ૨૦૩F
» મન અને બાળક :
છે અજ્ઞાન : હિતાહિત ન સમજે. છે નાદાન : ના કહીએ તો કરે. કહીએ તો ન કરે.
» ચંચળ : વાંદરાની જેમ સતત કૂદાકૂદ ચાલુ. કશું નડે છે? જેટલી વાત અશક્તિની નડતી નથી. જેટલા કપરા સંયોગો નડતા નથી. જેટલો સામગ્રીનો અભાવ નડતો નથી.
આકાશગંગા • ૨૦૨ /