________________
નવપદમાં સાર શું ? ‘અરિહંત’
અરિહંતમાં સાર શું ?
‘કરૂણા’
* ચાર શાસ્ત્રનો સાર :
૧. આયુર્વેદશાસ્ત્રનો સાર : પહેલાનું ખાધેલું પચ્યા પછી જ જો.
૨. ધર્મશાસ્ત્રનો સાર : પ્રાણીમાત્ર પર કરૂણાભાવ રાખો.
૩. અર્થશાસ્ત્રનો સાર : ક્યાંય વિશ્વાસમાં રહેશો નહિ. ૪. કામશાસ્ત્રનો સાર : સ્ત્રીઓ પર કોમળ રહો.
* લઇ લો :
→ વિષમાંથી પણ અમૃત લઇ લો.
-
બાળક પાસેથી પણ સારી વાત લઇ લો.
શત્રુ પાસેથી પણ સારું આચરણ શીખી લો. ઉકરડામાંથી પણ સોનું લઇ લો.
* લઇ લો :
છાસમાંથી માખણ.
કાદવમાંથી કમળ.
સમુદ્રમાંથી અમૃત.
વાંસમાંથી મોતી.
માટીમાંથી સોનું.
ફૂલમાંથી સુગંધ.
વૃક્ષમાંથી ફળ.
આકાશગંગા - ૨૦૦
- મનુ સ્મૃતિ
→ ફળમાંથી રસ. » દેહમાંથી ધર્મ.
* બાળક જન્મે છે ત્યારે :
બાળક જન્મે ત્યારે રડતાં-રડતાં બોલે છે : આ... આ... આ...
પછી એ બોલે છે : ઊ... ઊ... ઊ...
મોટો થાય પછી બોલે છે : મ... મ... મ...
આ + ઊ + મ = ઓમ્
ધરતી પર જન્મ લેતો બાળક જાણે કહે છે : ‘ઓમ્’. ઓ જીવન ! હું તારો સ્વીકાર કરું છું. ‘ઓમ્’ એટલે હા, સ્વીકાર.
* બાળકના છ ગુણ :
કોમળતા
વિનોદ પ્રિયતા
૧.
૨.
૩.
૪.
***
૪૩. બાળક
૫.
૬. જિજ્ઞાસાવૃતિ
* આદર્શ બાળકો :
અનુકરણ પ્રિયતા
ચંચળતા
સ્વતંત્રતા
ભક્ત બાળક : નાગકેતુ, ધ્રુવ, પ્રહ્લાદ, શુકદેવ, મીરાં. ગુરુભક્ત બાળક : વજ્રમુનિ, મનકમુનિ, અર્જુન, એકલવ્ય.
મા-બાપના ભક્ત : ગણેશ, રામ, ભીષ્મ, શ્રવણ, યશોવિજયજી, હેમચંદ્રસૂરિજી.
આકાશગંગા - ૨૦૧