SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ८ गुजरातना ऐतिहासिक लेख २६ महतां महता च कालेनात्मप्रभावनत पौरजनेन तेन । ( 11 ) चक्रं बिभर्ति Rg [ ... --- ... २९ 93 ... ... 020 ] તત્ત્વ સ્વતંત્રવિધારામાનુણ્ય | ( I ) २७ कारितमवक्रमतिना चक्रभृतः चक्रपालितेन गृहं । वर्षशतेष्टात्रिंशे गुप्तानां काल ( ૫ ) { ...*... मुत्थितामिवोर्जय तोचलस्य आ --] (1) [ २८ कुप्रभुत्व गाति पुरस्य मूर्ध्नि || अन्यच मूर्धनि सु ! * 1 વિમા, વિત્રા તે [... ભાષાન્તર સિદ્ધ થયું છે! જેને નિવાસ કમળ છે તે લક્ષ્મી ( દેવી ) નું શાશ્વત ધામ વિષ્ણુ ( ભગવાન ), આપને વિજેતા, પૂર્ણ વિજયી, જેણે દેવાના પતિ ( ઈન્દ્ર ) ના સુખાર્થે અસિ ( અસુર ) પાસેથી લક્ષ્મી અને શ્રી જે ઉપલેગ ચેાગ્ય લેખાઈ છે અને જે તેની પાસેથી ઘો' દીર્ધકાળ દૂર રાખવામાં આવી હતી તે હરી લીધી! ... ] ( ૫ ) ( ૫.૨ ) તે પછી, જેના વક્ષારથળને લક્ષ્મીથી આલિંગન થયું છે, જેણે નિજમાહુબળથી શાર્ય ખીલવ્યું છે, અને જેણે માન અને દર્ષથી ક્ા ઉંચી કરતા ભુજંગ સમાન રિપુનૃપાના પ્રતિકાર રૂપે ગર્ડ સમાન ( નિજ સ્થાનીય ) નાયકેનું ખળ લઈ તેના ઉપયાગ કર્યા, જેણે જ્યારે તેના પિતાએ નિજ ખળથી ધ્રુવેના મિત્રનું સ્થાન પ્રાપ્ત કર્યું ( મૃત્યુ પામ્યા ) ત્યારે નિજ શત્રુઓને નમાવ્યા અને ચાર સાગરનાં જળથી આવૃત થએલ અને તેના અન્ત ઉપર ઉન્નત દેશોથી પૂર્યું ( અખિલ ) જગત વશ કર્યું, જેના યશ પણ લેના દેશૅમાં તેના શત્રા પણ તેમના દર્ષે જડમૂળ ભગ્ન થવાથી ખરેખર તેનાથી વિજયપ્રાપ્ત થયેલ છે” તે શબ્દાથી જાહેર કરે છે અને જેને લક્ષ્મીએ ક્રમથી અને બુદ્ધિ વડે ચતુરાઈથી ધ્યાનમાં લઈ અને ગુણૅ અને દેાષાના હેતુ વિષે વિચાર કરી અને અન્ય રાજપુત્રાને તેણીના લક્ષ્ય સમાન ન આવત્રાથી તિરસ્કાર કરી સ્વયંવર તરીકે પસંદ કર્યો હતેા તે મહા યશસ્વી, રાજગુઙ્ગાનું સ્થાન રાજ રાજાધિરાજ સ્કન્દગુપ્ત નિત્ય વિજયી છે, ... ( પં. ૫ ) જ્યારે તે નૃપ સજ્જ કરે છે ત્યારે ખરેખર તેની પ્રજામાં ફેઈ જન ધર્મમાંથી પતિત થતા નથી, અને કોઈ દુઃખી, દરિદ્ર, વ્યસની, લેબી, કે શિક્ષાપાત્ર હાઈ ત્રાસ દેવાયે। નથી. "Aho Shrut Gyanam" ( પં. ૬) આમ અખિલ પૃથ્વીને પરાજય કરી, ( અને ) નિજ શત્રુએના દપ ણી, અને સર્વ દેશેમાં રક્ષકો મૂકી તેણે બહુ પ્રકારથી અનુમાન કર્યાં. “ મારા સર્વ ભૃત્યામાં અનુકૂળ, બુદ્ધિસમ્પન્ન, વિનયી, જ્ઞાન અને મરણુક્તિવાળી પ્રકૃતિ, સત્ય, સરળતા, ઉદારતા, અને શીલાચાર, અને મધુર્ય, દાક્ષિણ્ય, અને યશસમ્પન્ન ભક્ત, અનુરક્ત, પુરૂષાર્ધ યુક્ત અને પ્રમાણિકતાની સર્વ પરીક્ષાએથી વિશુદ્ધ જણાએલા મનવાળે : અને ઋણુ અને ઉપકારમાંથી મુક્ત થવાની વૃત્તિથી પૂર્ણ અન્તરામાવાળા, લેાકહિતાર્થે પ્રવૃત્ત--ન્યાયવર્ટ લક્ષ્મી પ્રાપ્ત કરવા શક્તિમાન, અને પ્રાપ્ત કરી તે રક્ષવા શક્તિમાન, અને વળી રક્ષણ ક તેની વૃદ્ધિ કરવા ૧ આર્યાં ૨ વસંતતિલકા પછીના શ્લોકમાં શુ
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy