________________
ના ગોવાનાં ધારનો
શાસન ૧૩ મું
બ. ... ... ... એક હજાર લાખ)ની કતલ થઈ હતી અને તેનાથી કેટલાક ગણ
મરી ગયા. ત્યાર પછી હવે કલિગ દેશ જિતાયે તેથી ધર્મને તીવ્ર અભ્યાસ ... ... ...
દેવેના પ્રિયને (પશ્ચાત્તાપ) એ. લોકેને વધ, મરણ, અને હદપારકરવું તે દેવના પ્રિય રાજાને બહુ વેદનાવાળું અને ભારે
થઈ પડે છે. ... ... બ્રાહ્મણે અગર શ્રમણે અગર બીજા ... ... ... માતા અને પિતાની સુશ્રષા ગુરૂની સુશ્રષા, મિત્ર ઓળખીતા સેબતી અને સંબન્ધી તરફ . . દાસ તરફ ...... અથવા તેનાં પ્રિયજનનું હૃદપાર કરવું ... ... .. . ... સેબતી અને સંબન્ધી ત્યારે દુઃખ પ્રાપ્ત કરે છે અને તે તેઓને હાનિ કરે છે
.. ., તે બધા વચ્ચે વેચાય છે. જ. ... .. .. આ વગો ... .. ચેન લેકમાં સિવાય ... .. જ્યાં મનુષ્યને એક
પભ્ય તરફ પક્ષપાત નથી. ક, તે વખતે જેટલા ... ... તેટલા બધા લેકે... ... દેવેના પ્રિય રાજાથી ભાગ દિલગીર
થવા જેવું મનાય છે. ... ... .. જે માફ થઈ શકે છે. અને જંગલે પણ જે દેના પ્રિય રાજાના રાજયમાં છે.
તેઓને ( કહેવામાં) આવે છે ... ... દે. પ્રિ. ... .. એ. બધાં પ્રાણ તરફ ઉપદ્રવને અભાવ, સંયમ, સમભાવ, અને મૃદુતા કયુ. દેવના પ્રિયથી મેળવાયેલ છેઅહીં અને બધામાં ... ... ..ન રાજા અને તેની પેલી
બાજુ ચાર રાજા તુરમાય અતિકિન, મગ, ... ... ... .. અહીં રાજાના પ્રદેશમાં ... ... યેન અને કંબે ..... આંધ્ર અને પારિદામાં બધે
દેવેના પ્રિય ના ધમપદેશ પ્રમાણે વર્તે છે. સ. વળી જય દૂતે ... ... ધમપદેશ ... ... ધર્મપ્રમાણે વર્તે છે.
વિજય અને સર્વથા પુનર્વજય પ્રીતિ ઉત્પાદન કરે છે. ઉ. ઘર્મવિજયથી આ પ્રીતિ હું મેળવી છે. ૩. દેના પ્રિય કસ. આ હેતુ માટે આ ધર્મલિ ... ... ... ( ફરી) વિજય મેળવી જોઈએ એમ વિચારવું
નહીં. જે વિજય તેઓને ખુશી કરે. શાંતિ ... ઈ. ... ... ... પરલોકમાં ..... અઅ. ... ... ... આ લેકમાં અને પરલોકમાં.
"Aho Shrut Gyanam"