________________
ध्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામન્ત શવામિનને દીકરે, મારીશ્વર(?)ને ભાઈ કિકસ્વામીને શિષ્ય અને અધ્વર્યુ હતું. સામતસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ શેત્રને હતો અને નવસારિકામાં રહેતો હતે.
દાનમાં આપેલું ગામ માહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે.
છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ક૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહના અધિકારી હતે તેણે લખ્યું હતું.
આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીને પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલભ એટલે કે પુલકેશી ૨ છે અને બીજે તેને દીકરો વિક્રમાદિત્ય સયાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લે છે. | વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલ્લવ વંશને ર પરાભવ કરતે વર્ણવે છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદેથી જયસિંહવામાં અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહ વર્મા પુલકેશી ર ાના દીકરા વિક્રમાદિત્યને ના ભાઈ હતો. દાનપત્રમાં પણ કહેલું છે કે તેની સત્તા તેના હોટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મ્હોટા ભાઈએ નીમ્યા હોય અને ત્યાં તેને દીકરા રહેતા હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું છે. શ્વાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સુરતમાંથી મળેલું છે અને તેમાં કામય, સુશ્લલા અને અઘૂરક એમ ત્રણ ગામડાનાં નામ આવે છે. ડે. બુહુરે ઉપલાં બધાં ગામેકને નવસારિ, અસ્ટગામ* કામરેજ, ઉન્મેલ અને અલરાપ તરીકે શોધ્યાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે.
ચાલુકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે : (અ) કથાશ્રય શીલાદિત્યના નવસારીનાં તામ્રપત્રો. વર્ષ ૪૨૧.
, સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રયે મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬પ૩ના (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં
તામ્રપત્રો સંવત્ ૪૯૦નાં ઉપરનાં “અ” અને “ બ” અનુસાર જયસિંહ વર્મન અને તેને દીકરે યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા( ઈ. સ. ૬૫૫-૮૦)ના સંવત્ કરી માં તેમ જ વિનયાદિત્ય( ઈ. સ. ૧૮૯૬)ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ર૪-૫૦૯ ઈ. સ. થી શરૂ થતા ચેદી ( કલચરી) સંવત સિવાય બીજો હોવાનો સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬૮૨ ના ઠરે છે. યુવરાજ શીલાદિત્યના મૃત્યું પછી જયસિહવર્ધન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારના તામ્રપત્રો (ક) શક સંવત ૬૫૧( ઈ. સ. ૭૩૧
૧૦)નાં છે. “અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી દેશે. પલશીરાજ જે મંગલરાજનો નાનો ભાઈ હતું તે ઈ. સ. ૭૩૯૧૧માં રાજ કરતે હતે.
અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પિટા વિભાગ કવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે અને શોધી શકાયાં નથી.
(1) આઈ. એ. જે. ૯ ૫. ૧૨૭ અને જ, બે. છે, રે. એ . .૧૬ પા. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવઈનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ, . ૯૫, ૧૨૩ અને ડીસીઝ કેનેરી ડીસ્ટ્રીકટ પા. ૩૫૭, (૨) સરખા સાઉથ ઇડીયન ઈરકીપશન્સ . ૧ ૫, ૧૪૫ અને ડીને, કેને, ડીસ્ટી: ૫. ૩૬૨.(૩) વીએના એરીયેન્ટલ કેરોસ આર્ચત સેકશન પા.૨૧. (૪)કે. ફલીટ મને ખબર આપે છે કે નવસારીથી અનિખારે સાત માઈલ ઉપર આ ગામ છે
લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની સંડણી અગામ કરી છે; જેથી અગ્રામને ઇવનિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ. જે.૧૭ ૫૮.૬૮ (૬) જ. બે, બે રેસ. એ સે. . ૧૬ ૫.૫ (૭) ઉપરની નેટ ૫, 8 જુએ.
Sત ઈ. એ. જે. ૧૩ ૫, ૭૭, વિએના એરીએન્ટલ ચેસ આયેન સેરાન ૫. ૨૯, ૩, ભાડારકરની અલ હીટરી ઓફ કી ડાન બીજી આવૃત્તિ પા. ૫૫. (૯) ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૬૪ ન, 8 અને ૫. ૩૭૦ ન. ૬. (૧૦)તે જ પુસ્તક પ. ૩૭૪ ન. 11(t!) તે જ પુસ્તક છે. ૩૭૬ ૫, ૬
S૨
"Aho Shrut Gyanam"