________________
× ૯૭
એક વલભી દાનપત્રનું પહેલું પતરૂ
આ પતરૂ ખરડ સ્થિતિમાં છે, તેની બન્ને આજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયુ છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની ફેરવાનીને કાંટા કર્યાં છે. તેનું માપ ૮” × ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિ લખેલી છે.
અક્ષરા બીજા કરતાં જરા મેાટા કદના છે અને તે ચેખ્ખા કેતમાં છે. લેખ વ્યાકરણની ભૂલા વગરના છે.
આ દાનપત્ર વલભીમાંથી કાઢયું છે, અને શીલાહિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ધનુરોષો * શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાતનું સંપૂર્ણ વર્ણન આપતાં જાં પતરાં જેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું બીજું પતર્ નીચેનાં વાકયથી શરૂ થયું નેઈ એ.
ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूद्ध धर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादित्यः |
મા કદાચ શીલાહિત્ય ૧ લાના એક દાનપત્રનું પહેલું પતરૂ હાય, કારણ કે તે રાજાનાં દાનપત્રાનાં પહેલાં પતરાંઓમાં આ પતરાં પ્રમાણે જ અંત છે.
આ દાનપત્રનું માપ, પંક્તિમ્મેત વિગેરે પણ તેના રાજાનાં દાનપત્રોનાં પતરાંએ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૨૮૭ નાં દાનપત્ર મુજબ.
अक्षरान्तर
१ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणात्रतुलजलसम्पन्नमण्डलामोसंसक्तंप्रहार
२ शतप्रतापः
प्रतापोपनतदानमा नाज्जैवोपार्जित नुरक्त मालमृत श्रेणीचला
वाप्तरा
परममाहेश्वरश्री भटाक्कदव्यवच्छिन्नराज व शान्मातापितृचरणारविन्द
३ ज्यश्रीः प्रणतिप्रविधौताशेष
४ कल्मषश्शैशवात्प्रमृति वनद्वितीयबाहुरेव समदपरगजघटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभा
५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहति स्सकलस्मृति प्रणीतमासम्यक्परिपालन
* જ. બા. થા. રા. એ. સ. વી. ૧ ૫, ૪૩ ી, ી, ીસકર
"Aho Shrut Gyanam"