________________
शीलादित्य ७ माना ताम्रपत्रों,
३०१
પાણીના અતિ અર્થે સર્હુિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિશ્ચિંદ્રના ન્યાયથી, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પૌત્રના ઉપભાગ અર્થે ભટ્ટવિષ્ણુના પુત્ર વિખ્યાત માનન્તપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શાર્કેરાક્ષિ ગોત્રના, અવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખાલમિત્રને—ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિના યજ્ઞ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયુ છે. ”
( લી. ૬૯) “ માંથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપસેળ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સાંપે ત્યારે કોઇએ પ્રતિબંધ કરવા નહી.
( લી. ૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદ્યાનનું ફળ (દેનાર અને રક્ષનાર મને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ.
( લી. છર ) અને વેઢગ્યાસે કહ્યું છે કે- “ સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કર્યો છે. ( અને હુાલ કરેલા દાનને જો તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપાએ આપેલાં ધન તે દેવાને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. ખરે! કયા સુજન તે પુનઃ હરી લેશે ? ભૂમિદાન ફ્રેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષે વસે છે, ( પશુ ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિન્ધ્યાદ્રિના શુષ્ક વૃક્ષેાના કુતરામાં વસતા કાળા સર્પ જન્મે છે !
( લી. ૭૫ ) આમાં કૃતક, શ્રી શાર્વતને પુત્ર, મહાપ્રતિહાર મહાપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ ઝુમ્મટના પુત્ર, પ્રતિનđક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મેલ્યા હતે તેનાથી લખાયું છે. સુડતાળીશ, જેષ્ટ શુદ્ધિ પંચમી અથવા સંખ્યામાં આ મારા વડુસ્ત છે.
( લી. ૭૭ ) સંવત્ ચારસા અધિક સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ટ શુ. ૫
"Aho Shrut Gyanam"
...