________________
शीलादित्य ५ मानां ताम्रपत्री
ભળતાં;
ભાષાંતર
પહેલું પતરું સ્વતિ | શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી;
જેણે, અતલ શૈધવાળા અને શત્રુઓને બળ વડે નમાવનાર મૈત્રકોના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યો હતે.
જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાઓને અનુરાગ મેળવ્યું હતું,
જેણે મૌલઈ પરંપરાના સૈનિકે], ભૂત [ ભાડુતી ] અને શ્રેણિ [ થાણામાં શેકેલા માણસેના ત્રણ જાતના] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી.
તે ઉક્ત દ્રારક માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમમાહેશ્વર ગહસેન { આવ્યું - જેણે માતાપિતાની આજ્ઞાના પાલનથી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં,
જેને બાળપણથી અસિ બીજા કર સમાન હતી, અને જેનું બળ શત્રુઓના સમદ માતંગોની ઘટાનાં કુભ ભેદીને પ્રકાશિત થયું હતું
જેના પદનઅધકિાનાં કિરણે તેના ભુજથી નમતા શત્રુઓના મુગટૅનાં રત્નની પ્રજા સાથે
જેણે સી મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનરંજી રાજા અને સત્ય અર્થ સિદ્ધ કર્યો હતો,
જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હો;
જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હવાથી [ તેને લગતાં ] પિતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણવત્ લેખ
જેણે પ્રાર્થના કરતાં અધિક ધન આપીને વિદ્વાને, બધુજને અને મિત્રેનાં હૃદય રેયાં છે, જે ગમન કરતા પંથી માફક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે, તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતા. તેને પુત્ર [ શ્રીધરસેન હતો;
જેણે જાહ્નવીના વિકૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખ પંક્તિનાં કિરણેમાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં,
જેની લમી–લા. મિનું પાલન કરતી, જેનું રૂપ–– આશિગામિક અથવા ]રાજ્ય ગુને તેને [ હેના રક્ષણને | આનન્દ સહિત અવલંબવા આકર્ષત
જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરને ખાસ કરીને વિમિત કર્યા હતા
પૂર્વના નૃપના જૂના ધમઢાયને રક્ષક [ પિતાની પ્રજાને ત્રાસ દેનાર દુઃખેને હણનાર; પિતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એક્તા દર્શાવનાર;
પરાજ્ય કરેલા શત્રુઓ પાસેથી મેળવેલી સંપદને (લફીને) ઉપભેગ[ કે રક્ષણ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી;
જેની નિર્મળ જ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી; ૧ પાછળના ક્ષત્રપ યોદ્ધાઓની જતિ હોવાનો સંભવ છે.
"Aho Shrut Gyanam"