________________
નં ૮૪
શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રા
[ ગુપ્ત ] સંવત્ ૩૫૬ - જ્યેષ્ઠ છ ( ? )
શીલાદૃિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ છે પતરાં, જેના ઉપરથી આ લેખ લખ્યું છે, તે જૂદી જૂદી જગ્યાએમાં સાચવેલાં હતાં. પહેલું રાજકાતના વેટસન મ્યુઝીયમમાં અને ખીજું ભાવનગરના મારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણાં વચ્ચેનું અંતર, તેના અક્ષર, તથા પહેલા પતરાના અંતભાગ અને બીજાને શરૂવાતના ભાગ વગેરે ઉપરથી મને લાગે છે કે આ બંન્ને પતરાં એક જ દાનપત્રનાં છે.
પહેલા પતરા વિષે મળી આવતી ઠુકીકત ફક્ત એટલી જ છે કે, તે રાજકેટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે વેટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માજી કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરૂં કેવી રીતે મળ્યું' તે વિષે કંઈ જવુાયું નથી. પહેલું પતરૂ સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને અરેંડ છે, અને તેની સપાટીમાં ચેડાં નાનાં માટાં કાણાં છે. અક્ષરે પશુ મગડી ગયા છે. પરંતુ લગભગ ખષા વાંચી શકાય છે. બીજું પતરૂ વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન વાથી દરેક પંક્તિના એક એ અક્ષરો નાશ પામ્યા છે. કાટને કઠણુ થર જામી જવાથી જમણી ખાજીના કેટલાક અક્ષર આળખવાનું મુશ્કેલ થઈ પડયુ છે. છેલ્લી પક્તિના ભાગ બહુ જ ખરડ થઈ ગયેા છે. સુભાગ્યે તારીખ મેનુદ છે.
દરેક પતર્ ૧૮×૧૨}” ના માપનું છે. બીજું પરૂ જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષર બહુ સુ ંદર રીતે કોતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલે પુષ્કળ છે. દાખલા તરીકે હસ્ય અને દીર્ધસ્વરાને લાપ અગર ખોટો ઉપયોગ માલુમ પડે છે.
ચ્યા દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનુ' તથા તેના પહેલાંના રાજાએનુ પ્રાસ્તા1 વક વર્ણન તેનાં વળાનાં બીજાં નાના મુજબ છે.
વલભીમાં હુડ્ડા વિહારની સીમા ઉપર આવેલા કુપુરાણુક ગામના આચાયૅ ભિક્ષુ વિમલગુપ્તે બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યુ છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલચુસ અનેં જે ગામના તે રહીશ હતા તે ગામ, અર્ન્સનાં નામે સંવત્ ૪૧૬ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું એ તેમાં આપેલાં છે.
સુરાષ્ટ્ર( પ્રાંત )માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યુ હતું. જે પ્રદેશ સ્થલી )માં તે આવ્યું હતું તેના નામવાળા ભાગ મહુ નુકશાન પામેલ છે.
આ દાનના હેતુ આવાં બૌદ્ધ દાનનો હમેશ મુજના જ છે, જેમકે, ઇંદ્રની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે.
આ દાનપત્રના અમલ કરનાર દૂવક રાજકુમાર ખરગ્રહ હતેા અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દ્વિવિરપતિ સ્કંદભદ્રના પુત્ર ક્રિવિરપતિ અણહિલ હતે. આ મતે અધિકારીઓનાં નામ આ રાજાનાં બીજાં દાનામાં છે.
આ દાનની તારીષ્મ સં. ૩૫૬ નવી છે, અને તે આ રાજાની મળી આવેલી મેડામાં મેડી તારીખેામાંની એક છે.
૧ જ. છૅ, ભા . એ. સા. ન્યુ. સ. વૈં. ૧ પા.૫૭ ડી, બી. દિકર
"Aho Shrut Gyanam"