________________
धरसेन थाना गोरसनां ताम्रपत्रो
ભાવાતુર
રવરિત ! વલભીમાંથી અતલબળસંપન્ન મિત્રોના મંડળમાં રહી અનેક જખમેથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુને પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી તૃપિને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપોના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અરિચ્છન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મત માતંગેની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનમતિની રસિમ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના રચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનનાં હદય રંજનાર અને આમ રાજ શબ્દને અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન, મિત્રો અને પ્રણયજનોનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજનાર, અને સકળ ભુવનને સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીગુહસેન પ્રકટ થયો હતો. તેને પુત્ર જેનાં પાપોનાં સર્વ કલંક, નિજ પિતાના પદનની ૨મિના રૂપમાં ગંગાનદીનાં જલથી ધોવાઈ ગયાં હતાં, જેની લમીથી લાખે પ્રણય જનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણા પ્રાપ્ત કરેલા ગુણેથી જેનું અવલંબન થતું, જે નિસર્ગક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુધને વિમિત કરતો, જે પૂર્વના પાનાં દાન ચાલ રાખતે, જે નિજ ધાને હણનાર કષ્ટ હરતે, જે શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન હતો, જેનું વિક્રમ નિજ સંધર શત્રુઓની લમી અને પ્રતાપને ઉપગ આપતાં, અને જે પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમ માહેશ્વર શ્રીધરસેન હતા. તેને પુત્ર, તેને પાદાનધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદૂભુત ગુણેથી સર્વ દિમંડળ ભરતો, અનેક ચુદ્ધમાં જય કરી યશ મેળવનાર, તેના મિત્રેમાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત ઉપર મહાન્ મનોરથને ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી સહેલાઈથી પ્રસન્ન થતો. જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનેથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સ્વભાવવાળો હતા, જેણે કુતયુગના નૃપાથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયુ હતું તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લમીની મધુરતાનો ઉપભોગ ન્યાયપરાયણતાથી વિશદ્ધ થતા, અને આમ ધમદિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમમાહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાઅધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષત રાજ્યસત્તા ધારનાર ધરિ ધારનાર વૃષભ જેમ અન્ય ઉપર કંઈક મહાનું વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન ફક્ત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહને પ્રેમ વડે તેવા ગુણોનો ઘટાડે ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટનાં મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શોખથી મુકત હતું. જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાને મા નહતું, જે જગત સુગંધિત કરનાર અનેક ગુ વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતું, જેને હદય અ૫ જનેના સર્વ દોષથી અપર્શત અને ઉમદા હતું, જે વિખ્યાત વિકમ અને શસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને સ્વેચ્છાથી ભેટતા શત્રુ નૃપેન મંડળની ૨ાયલક્ષમી વડે શૌર્યસંપન્ન જમાં પ્રથમ પદ પ્રાપ્ત કરતે તે ૫રમમાહેશ્વર શ્રી ખરગ્રડ હતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મનોરથને પરાજય કરવાની યુક્તિ શોધી કહાડી, જે અનેક શાએ, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હદયમાં ગંભીર વિચારવાળો હોવા છતાં
"Aho Shrut Gyanam"