________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
શ્રી ધરલેન, પરમ માહેશ્વર સમ્રાટ જે પોતાના પિતામહના પાદનું સ્મરણ કરે છે, તે કુશળ હાઈ લાગતાવળગતા સર્વને શાસન કરે છે કે તમને જાહેર થાઓ કે મારા માતાપિતાને પુણ્યની વૃદ્ધિ અ મેં, દિવિરપતિ અંદભસુરાષ્ટમાં હસ્તવકાહારમાં ધાક ગામમાં બંધાવેલા વિહારમાં ચારે દિશાઓમાંથી આવતા મહાયાન શાખાના ભિક્ષુસંધને તે ધાવક ગામના ચાર ભાગે આ પ્રમાણે અર્પણ કર્યા છેત્રણ ભાગ તેઓને વસ્ત્ર, અશ, શયન, અાન, -, તથા ઔષધ પૂરું પાડવા માટે તથા શ્રી બુદ્ધની પૂજાનાં અને નાનનાં સાધનો જેવાં કે, ગન્ધ, ધપ, પુપ, દીપ માટે તેલ પૂરાં પાડવા માટે તથા વિહારનાં સમારકામ માટે (એટલે ખંડિત થયેલા ભાગ સરખા મૂકવા માટે) આપ્યા છે. તે જ ગામનો ચોથો ભાગ લિવિરપતિ સ્કંદભ. તે જ સ્થળે ખેદાવેલ તળાવના વધારે ખેદકામ ચેખાઈ અથવા સમારકામ માટે આપ્યો છે, કે જેથી તેઓને પિતાના દ્વાર સમીપ જ જળ મળે. આ પ્રમાણે, આ ગામ પાણીના અર્થ સાથે, તે વિહારને દાનમાં અર્પણ કર્યું છે. અને તળાવ પણું સાથેની વસ્તુઓ સહિત, તેના ઉપર જે કંઈ હોય, તેમાં રહેતાં પ્રાણીઓ, તેની અન્ન અગર સોનાની ઉપજ તેની સ્થિતિમાં ખામીએ, તથા તેમાં કુદરતી રીતે જે ઉત્પન્ન થાય, તે સર્વ સહિત અધ્યું છે. આ દાન દે તથા બ્રાહ્મણે પહેલાં આપેલી વસ્તુઓ શિવાયનું છે. તેમાં અધિકારીઓએ પ્રતિબન્ધ કર નહિં અને તે ભૂમિછિન્યાયને અનુસરીને “થાવત્ ચંદ્રદિવાકરી સમદ્ર. પૃથ્વી, નદી અને પિતાનાં અસ્તિત્વસથી તેઓના ઉપભોગ માટે રહેશે. તેટલા માટે કેઈએ પણ પૂજય ભિક્ષુઓને ખેતર ખેડવા ખેડાવવા તથા દેવાયતન હોવાથી બીજા કોઈને આપવામાં હરકત કરવી નહિ. સત્તા ક્ષણિક અને શરીર ક્ષણભંગુર છે એમ જાણીને તથા ભૂમિદાનનું સારૂં ફળ જાણીને ભાવિ સર્વ અમારા વંશના યા તે અન્યવંશના રાજાઓએ અમારા આ દાનને માન આપવું તથા તેને ચાલુ રાખવું. એમ કહેવાય છે કે વિગેરે . . અહિં દૂતક, કુમાર ધ્રુવસેન છે.
કેતણું સંધિવિગ્રહના મંત્ર દિરપતિ વત્ર(?) મલ્ફિના પુત્ર દિવિ પતિ સ્કંદભટે . ૩ર૬ ના માધ વદ ૫ દિને. હારા હુd.
"Aho Shrut Gyanam"