________________
धरसेन २ जानां पालिताणानां ताम्रपत्रो ૧૩૦ પાદાવતાં કદમ્બપદ્ર પ્રદેશનાં ચિત્રકસ્થય ગામની ઉત્તરે ધામિકની માલિકીના ૧૦૦ પાદાવ; અને કદમ્મપદની જમીનની પૂર્વ તરફની સીમા પર કોકની માલકિનું અવતર તળાવ,
આ જમીન તે સાથેના 3 દિવસ-રાત-મુa-ધાર-ષિ , તથા ફરજીયાત મજુરીના હક્ક સાથે, કઈ પણ રાજના અધિકારીની દખલગરિ રહિત નિરિજી ત્યારે, તે કેશિક ગોત્રના વાજસનેય-માધ્યદિન શાખાના બે રઘ તથા સ્પેન નામના બ્રાહ્મણને, વર, ર, વૈષેત્ર, ત્રિ, અને સતિ નામના પાંચ મહાય કરવા માટે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને નદીના અસ્તિત્વ પર્યત તેના પુત્ર, પૌત્ર અને પછીના વંશજેના ઉપભોગ માટે જાહેર તરીકે આપેઢી છે.
ત્યાર પછી હમેશ મુજબ બંધ અને વ્યાપના બે કલેકે છે. છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે--
મારી, મહારાજા શ્રીધરસેનની સહી (આ છે ) (આ લેખ) વિવિઘgrfપર અંદભાટે લખે છે. દૂતક) ચિર (હત ). સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫. તારીખ ગુપ્ત-વલભી સંવત ની ગણવી. અને બતાવેલે મહિને ઈ. સ. પ૭૧ ને આવે છે. ધરસેન ૨ જનાં બીજા પાંચ દાનમાં દતક ચિરિ બતાવેલ છે. લેખક સ્કંદભટ, ધરસેન ૨ જી તથા તેના પિતા અને પહેલા આ વનાર ગુસેન બનેને સેવક હરે લેબમાં બતાવેલાં સ્થળે એાળખી શકાયાં નથી.
અનુલેખ, વલભીના દાન વિષેના પહેલાંના બે લેખોમાં મેં ભૂલ કરી છે તે સુધારવાને આ તકને હું લાસ લઉં છું.
૧. . ૩ પા. ૩ર૩.પં. ૧૧ માં વાંચે “હરિયાનક, જે હરતવાહરણીના (એક પેટા ભાગ) અક્ષરકમાં આવેલું છે.” (પ્રાણને બદલે) પ્રાપીય સારૂ જુએ ઉપર, પા. ૮૧ નેટ ૧.
૨. મી. ટી. કે. લહુ એ મારી સાથે નોગાવાનાં પતરાં (વે. ૮ નં ૨૦ ) વાંચતાં યંગ્ય કહ્યું હતું કે મન ને અર્થ “કહ્યું નથી, પરંતુ “કહેવાનું, હવે પછી જણાવવામાં આવતું ? એવે છે. માટે સામાન અને સમાધિ (વે. ૮ પા. ૧૮૯) એ શ નન્નuTHપુર અને ચંદ્રપુત્ર-વિશે ને બદલે છે. તે જ પ્રમાણે, પા. ૧૪ માં પાઠની પંક્તિઓ ૩૮ અને ૪૦ માં ૩માન–-જ્ઞાસુદ-૧ના એ નવા વરસની ને બદલે છે. અને પ. ૧૮ ઉપર પંક્તિ ૪૩ માં તે જ શબ્દ કાદ-જાલિમા ને બદલે છે. તેથી - ૮ના સાંકળીઓમાં નવામ* -મુજ અને ચંદ્રપુત્ર--વિષn એ એ પ્રદેશે આપવા પડશે.
"Aho Shrut Gyanam"