________________
७०
गुजरातना ऐतिहासिक लेख
હુદમાં દશ અપરાધ કરનારાઓ ઉપર નાંખેલે દંડ વસુલ કરનાર એવા છે. કાઇ કાઈ વાર અા હક્ક દાન લેનારને આપવામાં આવતા હતા. (જીવે. સારા-ને દાનને લગતા હક્કોમાં મતાવ્યું છે. )
કુતક અથવા આ દાનના અમલકરનાર અધિકારી ચિમ્બિર છે. અને લેખક, સંધિ અને વિદ્ધના મંત્રિ સ્કંદભત છે. આ અધિકારી એ ઘણા લાંખા સમય સુધી, ગુહુસેનના રાજ્યના ઉત્તર ભાગથી ધરસેન રાજાના અંત સુધી, મે અધિકારના ઉપભેગ કર્યો લાગે છે.
લેખમાં બતાવેલાં સ્થળામાં, વલ્લભી એ ભાવનગરથી વાયવ્ય કશુમાં ૧૮ મૈલ ઉપર આવેલું હાલનું વાળા કહી શકાય. આનર્ત્તપુર એ, સુવિખ્યાત નાગર બ્રાહ્મણુ જ્ઞાતિનું વતન ઉત્તર ગુજરાતમાં આવેલા હાલના વડનગરનું જૂનું નામ આનંદપુર એ જ મનાય છે.
નવાનગર સ્ટેટના એક પ્રવાસગિરાસદારના મુખ્ય શહેર આંમરણુ અંતે આંખરેણુ અન્ને વચ્ચે બહુ જ મળતાપણું છે, પરંતુ ઇષિકાનક ગામ એાળખી શકાતું નથી. પણ આભરેલું સ્થળ કાઠિવાડ ફરતાં ગુજરાતમાં હાવાને વધારે સંભવ છે.
તિથિનું વર્ણન અ(હુલ ) ૧૫ તરીકે કરેલું છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ જાણવાલાયક છે. મેં ઉપર કહ્યું છે તેમ, તે જ તારીખનાં ખીજા પાંચ દાનામાં, તથા બીજા, માસ અને વર્ષ જુદાં હાય એવાં દાનપત્રામાં પશુ એ આવે છે. તેના અર્થ કૃષ્ણપક્ષના ૧૫ મે દિવસ, એટલે અમાવાસ્યા એ જ છે. હાલના સમયમાં આપણે તે દિવસ વદ્ય ( અથવા માહુલ) ૩૦ એ રીતે તાવીએ છીએ, જયારે પ્રાચીન સમયમાં પખવાડીને છેલ્લે દિવસ શુ૰૧૫ અને અ ૧૫ એ પ્રમાણે બતાવતા હતા, એવું જણાય છે.
"Aho Shrut Gyanam"