________________
નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો
રાજા ગુહસેનના સમયનો શિલાલેખ
કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પતિને છે, અને ૧૮”૪૭” માને છે. જોકે તેની બધી બાજુએ તથા ખૂણએ કપાઈ ગયા છે.
તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતનો આ લેખ છે તે કહી શકાતું નથી.
ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાકડિ ગામના પટેલને કે ખાદાવતાં આ શિલાલેખ મળ્યા હતા, પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગ્રસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી.
अक्षरान्तर
यविप व
दाहेनलमहरगुह
सेनरनहोन
પા, સં. ઈ. ૫. 59
"Aho Shrut Gyanam"