________________
ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ
‘ ભાષાન્તર ’
[ ૧-૧૫ પંક્તિએ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ] પંક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે-કાલક ગામમાં ઉત્તર સીમાપર ખાર પાદાવર્તના વિસ્તારસહિત વાપી; અને ૭૦ પાદાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની આપતિ ગોત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણુ સ્કન્દ, જે પહેલાં તે મન્નેના ઉપભેગ કરતા અને હાલ પશુ ઉપભાગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરલેાકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ થાય તે માટે, પૂર્વેના ઉપભ્રંગના નિયમે અનુસાર ઉપભોગ કરવા મેં અનુમેદન આપ્યું છે. આથી કરીને પૂર્વેના ઉપભેગના નિયમેટ અનુસાર તે તેના ઉપભોગ કરતા હાય, ખેતી કરતા હાય, ખેતી કરાવતા હાય અથવા બીજાને સોંપતા હેાય ત્યારે કાઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જૂના દાનના અનુમેદનને, અમારા વંશોએ અને ભાવિ ધર્મી રાાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઇએ.
३५
( ૫. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા લેકા પણ છે. પૃથ્વીના ઉપભેગ યા છે વિગેરે...ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિધ્યનાં જળવિનાનાં વનનાં વૃક્ષાનાં શુષ્ક પાલાણમાં રહેતા કાળા સર્પ તરીકે પુનર્જન્મ લે છે.
( પંક્તિ ૨૯ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, હસ્તાક્ષર. દૂતક ધર : લખનાર કિ, સંવત ૨૧૦ આશ્વ [યુજ } કૃષ્ણ(?)પક્ષ પ.
२२
"Aho Shrut Gyanam"