________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ રોમે રોમે એની રટણા.. ૦ મનમાં એની પ્રીત.... ૦ હોઠે એનાં ગીત... ૦ આંખોમાં એનાં શમણાં..
0 અંતરમાં એની કરુણા... આનંદઘનજી આદિનાથમાં ખોવાઈ ગયા. ગૌતમ જેમ મહાવીરમાં સમાઈ ગયા....
એમ તમે પ્રભુ પાર્શ્વનાથના દીવાના બની જજો! પરમાત્માનાં પગલાં તમારા જીવનમાં થશે ને તમારું આખું આયખું ધન્ય બની જશે!
વિચાર પંખી
૧૩
For Private And Personal Use Only