SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ́DON'T LOOSE BUT USE ! કેટલાંક લોકો વારે વારે ને ઘડીએ ઘડીએ મગજ ગુમાવી બેસતા હોય છે. જરીક આડુંઅવળું થયું કે ઊંધુંચનું વેતરાયું ને એમની કમાન છટકી! સાવ નજીવી વાતમાંયે દિમાગ તંગ થઈ જાય! દિમાગ તંગ એટલે દિલ બદરંગ! Acharya Shri Kailassagarsuri Gyanmandir તંગ ના બનો. આકળા ના થાઓ. કોઈ પણ વાતને એકદમ ‘હાર્ડ' એન્ડ ‘ફાસ્ટ’ સખત અને સતત ‘હાવી’ ન થવા દો તમારા મગજ પર! દિમાગને ‘લૂઝ’ ના કરો પણ તેનો ‘યુઝ' કરો, ઉપયોગ કરો! જે દિમાગ છે. વિચારવાની શક્તિ છે... સમજવાની ક્ષમતા છે તે ગુમાવવા માટે નથી... પણ ઉપયોગ કરવા માટે છે! ૫૩ અલબત્ત, Loose કરવું હોય તો તમને કોઈ રોકી નહીં શકે પણ Loose માં ‘લૉસ' છે! Use માં સૂઝ છે...સમજ છે! કોઈ આપણા પર અકારણ મગજ ગુમાવે એ આપણને નથી પાલવતું તો પછી આપણે બીજાના માટે આપણું દિમાગ કેમ ગુમાવી દઈએ છીએ? એકવાર..ગુમાવ્યું...બેવાર ગુમાવ્યું પછી કદાચ ખોવાઈ જશે...ચીડિયા થઈ જશે...ને તમે કોઈનેય નહીં ગો! Loose Mind ક્યારેક સામાના મન પર એવા ધા કરે છે કે જેને જલદી રૂઝ નથી આવતી! ‘જેનું દિમાગ જરીક વારમાં લૂઝ થઈ જાય, એના પ્રેમનો પળવારમાં ફ્યૂઝ ઊડી જાય!' Never loose MIND but Forever use MIND For Private And Personal Use Only વિચાર પંખી
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy