________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યક્તિત્વની પસંદગી ક્યારેક વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારું પીંખાઈ જશે.
અસ્તિત્વની પસંદગી અનહદ આનંદને ઉઘાડશે અને જીવનના બગીચામાં સ્વર્ગને ઉતારશે!
અસ્તિત્વ એટલે આત્મા! વ્યક્તિત્વ એટલે દેહ!
શિકાયત અપનોં સે હોતી હૈ, ગેર સે નહીં મુહબ્બત દિલ સે હોતી હે, ચહેરોં સે નહીં
|ળા
વિચાર પંખી
૪૦
For Private And Personal Use Only