________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોબનિયું ચાલ્યું જશે..
‘જોબન શું છે? વીજળીનો તણખો, ઝળકે તો અજવાળું નહીંતર ભડકો!” તમે યૌવનના ઉંબરે ઊભા છો? તમારી ઉમર યૌવનની સંતાકૂકડીમાં તમને રમાડે છે?
Be Careful! જો જો. આ જવાની જીવનને જલાવી ના દેજવાનીથી જીવનને ઝળકાવવાનું છે! પણ વીજળીનો તણખો અજવાળુંયે પાથરે અને ભડકે બળતી આગ પણ ઓકે!
તમારા યૌવનને મશાલ બનાવજો... જો જો, જોબન જવાળા ન બને!
વિચાર પંખી
For Private And Personal Use Only