________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિક
અને છેલ્લે.. ક
આજે આપણા દેશમાં!
માને છે ક્યાં કોઈ હવે કાનૂન મારા મુલકમાં! કરી શકે છે કોઈ પણ હવે ખૂન મારા મુલકમાં! જિંદગીની ફિલોસોફી લઈને ફરે છે જેબમાં! આજે દરેક જણ છે અફલાતૂન મારા મુલકમાં!
મસ્ત બની ગયા એટલા દીવડા સળગાવવામાં ઘરને જે સળગાવી બેઠા દિવાળી મનાવવામાં
૦ ૦ ૦ શ્વાસ પછી શ્વાસ હોય છે એમ જ તારી આશ હોય છે!
ક્યાં લઈ જશે કોને ખબર ઇચ્છાઓ સૂરદાસ હોય છે! જમાનાથી ભટકે છે રણમાં ઝાંઝવાઓ દેવદાસ હોય છે!
(સંકલિત)
-
:
વિચાર પંખી
૧૩૭
For Private And Personal Use Only