________________ IL વીર ! મધુરી વાણી તારી આ છે ખર્મરાજની ક્રૂરતાનું ગણિતપૂર્વકનું ગણિત! પણ કર્મની ભૂલ ક્ય કાઢવી? ભૂલ તો તે જીવની જ છે જેણે ધર્મ કરતાં કામનાઓ રાખી સંસારના સુખોની.... આ કામનાએ જ એને ગળે ટૂંપો દીધો! જો ખરેખર હિત વસ્યું હોય ત્વનું; અંતરમાં... તો સકામ ધર્મોનો પરિત્યાગ કરો. ધર્મ કોઈ માટે ન કરો. ધર્મ કોઈ માટે ન કરો. ધર્મ મોક્ષ માટે કરો, ધર્મ ધર્મ માટે કરો. ન કરો ધર્મ પુણ્ય માટે. ન કરો ધર્મ સુખ માટે. આવા વિશુદ્ધ ધર્મની આરાધનાના કામીએ ભાવ-અગ્નિકારિકાનું આલંબન લીધા વિના બીજો કોઈ રસ્તો જ નથી.