________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૯
શ્લોકો અને સંક્ષિપ્ત અનુવાદ
अष्टपुष्पी समाख्याता स्वर्गमोक्षप्रसाधनी।
अशुद्धतरभेदेन द्विधा तत्वार्थदर्शिभिः ।।१।। તત્ત્વદર્શી - જ્ઞાની પુરુષોએ અષ્ટપુષ્પી પૂજા બે પ્રકારે કહી છે; (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ. તે (અનુક્રમે) સ્વર્ગ અને મોક્ષના સાધનરૂપ છે.
शुद्धगमैर्थथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वाऽपि पुष्पैर्जात्यादिसम्भवैः ।।२।। अष्टापायविनिर्मुक्ततदुत्थगुणभूतये।
વીયતે વેવદેવાય યા સઈશુદ્ધયુવાઢતા રૂ // શુદ્ધ-પ્રામાણિક રીતે પ્રાપ્ત કરેલાં, તાજાં, શુદ્ધ ભાનમાં રાખેલાં, થોડાં અથવા ઘણાં , જેવાં સાંપડયાં તેવાં માલતી વગેરેના પુષ્પો દ્વારા આઠ અપાયનાકર્મોના નાશથી ઉત્પન્ન થયેલ અનંત જ્ઞાનાદિગુણવાળા દેવાધિદેવની જે પૂજા થાય છે, તે (નિશ્ચયનયની અપેક્ષાઓ) અશુદ્ધ પૂજા કહેવાઈ છે.
सङ्कीर्णेषा स्वरूपेण द्रव्याम्धावप्रसक्तितः।
पुण्यबन्धनमित्तत्वाद् विज्ञेया सर्वसाधनी ।।४।। સ્વાભાવિક રીતે જ પાપમિશ્ર આ અશુદ્ધ પૂજા (પુષ્પાદિ) દ્રવ્ય દ્વારા (ભક્તિ) ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી સ્વર્ગના સાધનરૂપ સમજવી.
या पुनर्भावजैः पुष्पैः शास्त्रोक्तिगुणसङ्गतैः ।
परिपूर्णत्वतोऽम्लानैरत एव गुसन्धिमः ।।५।। વળી શાસ્ત્રાજ્ઞારૂપી ગુણ-દોરીથી ગુંથાયેલાં (અહિંસાદિરૂપ) ભાવપુષ્પો કે જે પરિપૂર્ણ વિકસિત-દોષ કે ઉણપવિનાના-હોવાથી તાજાં -આણકરમાએલાં અને સુગંધીવાળાં છે, તેમના દ્વારા જે અષ્ટપુષ્પી પૂજા થાય છે, તે “શુદ્ધ પૂજા' કહેવાય
अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङगता। गुरुभक्तिस्तपो ज्ञानं सत्पुष्पाणि प्रचक्षते
।।६।।