SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશાપોળ , ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ છે ચોવીસમા શાસનપતિ, ત્રિલોકગુરુ, તીર્થંકર પરમાત્મા છે આ મહાવીરદેવ વીતરાગ હતા, સર્વજ્ઞ સર્વદર્શી હતા, આથી જ આ Bક સત્યવાદી હતા આ વાતોને આજના કહેવાતા વૈજ્ઞાનિક છે દૃષ્ટિકોણથી સચોટ રીતે સમજાવતું, જેમ જેમ વાંચન થતું જાય છે છે તેમ તેમ રુવાંટે રુવાંટેથી એ શાસનપતિને વંદના અપાવતું, શિર છે ઝુકાવતું અને મનમાં અપાર ભક્તિ બહેલાવતું, છે નાસ્તિકવાદના ભુક્કા બોલાવતું, ભૌતિકવાદની સખ્ત ખબર આ લેતું, અંતરમાં પલાઠી મારીને અંતરની ખોજ કરવાની સાધના છે હું કરી લેવા માટે પ્રબળ પ્રેરણા આપતું પુસ્તક.... લેખક-પરિચય : સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજ્યજી વિજ્ઞાન અને ધર્મ : લેખક : પં. ચન્દ્રશેખરવિજયજી આવૃત્તિ: પ્રથમ સંસ્કરણ : નકલ ૧OOO દ્વિતીય સંસ્કરણ : નકલ ૧૨૫૦ તૃતીય સંસ્કરણ : નકલ ૧૨૫૦ ચતુર્થ સંસ્કરણ : નકલ ૨000 પંચમ સંસ્કરણ : નકલ ૧OOO ષષ્ટમ સંસ્કરણ : નકલ ૨૦OO સપ્તમ સંસ્કરણ : નકલ ૩OOO વિ. સં. ૨૦૬૫, તા. ૧૫-૭-૨OOG મૂલ્ય રૂા. ૫૦/ ૧૫ ટાઈપસેટિંગ: અરિહંત ગ્રાફિક્સા ખાડિયા ચારરસ્તા, અમદાવાદ કમલપ્રકાશન ટ્રસ્ટ મુદ્રક: ભગવતી ઑફસેટ ૧૫સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૪
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy