________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ્ય જીવો! નિરંતર સ્મરજો, નામ પ્રભુનું મંગલકારી પાપકર્મોનો મેલ બળીને થઈ જાશે આતમ શુભકારી મારા મનના માનસરવરમાં ચરણકમલરૂપ હંસયુગલ સદેવ ક્રીડા કરતું રહો - બની રહે મન મારું વિમલ... આ રીતે શ્રેષ્ઠ કાવ્યરચનાથી ભરપૂર પ્રભુસ્તુતિ કરીને પ્રફુલ્લિત બનેલી સુલતાએ ભૂમિતલ પર મસ્તક નમાવી વંદન કર્યું.
૨૨૮
સુલતા
For Private And Personal Use Only