________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાય? અને, જે શાશ્વત છે એ સૂર્ય, ચન્દ્ર, ગ્રહો, નક્ષત્રો, દેવલોકો.. નરકાવાસો...વગેરે ક્યારેય નષ્ટ થયા નથી કે થશે નહીં. મેરુ પર્વત અને શત્રુંજય પર્વત જેવા શાશ્વતા પર્વતો, ગંગા-યમુના જેવી શાશ્વત નદીઓ અને જ્યાં અનંત સિદ્ધ ભગવંતોનું અવસ્થાન છે, એ સિદ્ધશિલા ક્યારેય નાશ પામે નહીં...હા, સંસારની ચાર ગતિઓમાં જીવોનાં જન્મમૃત્યુ થયા કરે, ક્યારેક મૃત્યુનું પ્રમાણ વધી શકે પણ સર્વે જીવો એકસાથે ક્યારેય મર્યા નથી કે મરશે નહીં.' તો પછી પ્રલયની વાત?'
અર્થ વિનાની છે. પ્રલયની વાતો કરનારા, પ્રલય પછી પુનઃ સૃષ્ટિના સર્જનની વાત કરે છે! એક પણ જીવાત્મા બચે જ નહીં, તો જન્મ કેવી રીતે થાય? કમ સે કમ એક પુરુષ અને એક સ્ત્રી તો હોવાં જોઈએ ને? એ રહે તો પ્રલયને પૂર્ણ પ્રલય કહેવાય નહીં!'
પ્રલય કેવી રીતે થાય?” પ્રલયની વાત કરનારા કહે છે : પૃથિવા અણુ - પૃથ્વીનો પાણીમાં પ્રલય ૩પ તેનસિ - પાણી તેજમાં ડૂબી જાય. છે તેઝર વીથી - તેજ વાયુમાં વિલીન થઈ જાય, વાયો વાશે - વાયુ આકાશમાં ભળી જાય.
વીચ નવા હૃારે - આકાશ જીવના અહંકારમાં. તરી રિખ્યામëારે - જીવનો અહંકાર હિરણ્યગર્ભના અહંકારમાં
ભળી જાય. તરચ ા વિદ્યાયામ- અને અવિદ્યામાં મળી જાય!
શું આ બધું સાચું છે?' “ના રે ના. માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. અને એમના જ સિદ્ધાંતથી વિપરીત છે. બ્રહ્મ સત્ય નાશ્મિા ' સૃષ્ટિમાં એક માત્ર આત્મા જ સત્ છે. બાકી બધું ખોટું છે! તો પછી “અવિદ્યા' સાચી છે કે ખોટી? બધું જ. અવિઘામાં જ સમાઈ જવાનું હોય તો “અવિદ્યા' નું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ ને? માટે આવી બધી અગડં-બગડે વાતોમાં પડવું નહીં, એવી વાતો સાંભળવી નહીં.
તમે મારી સખીઓ છો. તમને મારા પ્રત્યે સ્નેહ છે, માટે તમને એક
સુલાસા
૨૧૭
For Private And Personal Use Only