________________
પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ FW dhej fe momen Yeiele/galemen He©e ગુરુ કહે, Hges le keelJt (ફરીથી કરવા યોગ્ય છે) પછી કહેવું કે Hemn lef Dh ગુરુ કહે DCPeej s ve | cells (આચાર છોડવા જેવો નથી) પછી ઊભા રહી નવકાર ગણી ઢીંચણે બેસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :meei ej beskedecees object[ mees mephneCees OeVees- peskne Hemen Hef[ cee, Dekebis 3ee pealeDebesele -- 1 -- (સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક રાજા, સુદર્શન, ધન્ય કે જેઓની પૌષધ પ્રતિમા (-પૌષધવ્રત) જીવિતના અંતમાં પણ અખંડ રહી.). OeVee meueen Ceppe megemee DeeCebkełeceodee De - peskne HemelneF Ye3eleh o{JJe3efebceneleej es--2-- (ધન્ય અને પ્રશંસાપાત્ર છે સુલસા અને આનંદ-કામદેવવગેરે કે જેમના દૃઢવ્રતપણાની પ્રશંસા ભગવાન મહાવીર સ્વામીએ કરી.).
પછી ‘પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઇ અવિધિ-ખંડના તથા વિરાધના મન વચન કાયાએ થઇ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડ’ એમ કહેવું. સામાયિક પારવાનો વિધિ પણ આ રીતે જ જાણવો, તેમાં એટલો જ વિશેષ કે ઉપરની બે ગાથાના બદલે આ ગાથાઓ કહેવી :meeceF3eJeżepelees peele ceCesnef eve3ecemebebees- er í vef DemeyibkeiccelmeeceeF De perfeDee Jeej e -- 1 -- (જ્યાં સુધી સમાયિકવ્રતમાં યુક્ત મનથી નિયમવાળો છે, ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે, એટલીવાર અશુભ કર્મો છેદે છે.) í Gcel Leesce{ ceCeeskolefeDecofdbe meblej F peedes- pebe ve megejate Denb ecem abce obokel [blemme -- 2 -- (છબસ્થ અને મૂઢમનવાળો જીવ કેટલું યાદ કરી શકે? (તેથી) મને જે (ભૂલ) યાદ નથી આવી, તેનું મિચ્છામિ દુક્કડમ્ આપું છું) meccæF De Hoemen-map Demme peodemme peef peeskeleuces- meesmeltłucesyouellos meneesmebej Hluenst -- 3 -- (સામાયિક પૌષધમાં રહેલા જીવોનો જેટલો સમય પસાર થાય છે, તેટલો જ સફળ જાણવો. બાકીનો સમય સંસારરૂપી ફળ આપનારો બને છે.) પછી સામાયિક વિધિએ લીધું ઇત્યાદિ કહે.
માત્ર દિવસના પૌષધઅંગે પણ આ રીતે જાણવું. વિશેષ એટલો જ કે પૌષધદંડકમાં pale blamellipplemente'' એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસ પોસો પારી શકાય છે. રાત્રિ પોસો પણ આ રીતે જ જાણવો. તેમાં એટલો જ ફેર છે કે – પોસહ દંડકમાં “pple blmememadj fe Hepplomote'' એમ કહેવું. બપોર પછી બે ઘડી દિવસ રહે, ત્યાં સુધી રાત્રિ પોસો લેવાય છે. પોતાના પારણાને દિવસે સાધુનો જોગ હોય તો જરૂર અતિથિસંવિભાગ વ્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પર્વ દિનની આરાધના કરવી. પૌષધપર આ પ્રમાણે દૃષ્ટાંત છે :
પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત ધન્યપુરમાં ધનેશ્વર શેઠ, ધનશ્રી પત્ની અને ધનસાર પુત્ર - આ પરિવાર રહેતો હતો. શેઠ પરમ શ્રાવક હતા. પોતાના પૂરા પરિવાર સાથે દરેક પખવાડિયે છ પર્વ દિવસે વિશેષ આરંભ વગેરેનો ત્યાગ કરતો હતો. (બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદસ, પૂનમ કે અમાસ આ છ પર્વ તિથિ પખવાડિયામાં આવે.) શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨૫