SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિને બદલી નાખવા અને સૃષ્ટિ સામે લડી લેવા વિજ્ઞાને જાણે કે કમર કસી છે પણ ધર્મ એ દિશામાં લગભગ મૌન છે અને ધર્મનું આ મૌન ઘણા વિજ્ઞાન પરસ્તોને અકળાવી પણ રહ્યું છે પણ ધર્મની વાત એકદમ સ્પષ્ટ છે. ‘મારું લક્ષ્ય સૃષ્ટિ નથી પણ વૃત્તિ છે. મને સૃષ્ટિને બદલી નાખવામાં એટલો રસ નથી જેટલો રસ વૃત્તિના રૂપાંતરણમાં છે. કારણ કે વૃત્તિ જ જો બગડેલી છે તો સૃષ્ટિની સુંદરતાનો કોઈ અર્થ નથી અને વૃત્તિ જે સુંદર છે તો બગડેલી સૃષ્ટિનો કોઈ ત્રાસ નથી. | કરવા જેવું ન કરીને તો કદાચ મારી છે જાતને જ મેં નુકસાન કર્યું છે; પરંતુ ન કરવા જેવું કરતા રહીને તો મારી જાત સાથે જગતને પણ મેં નુકસાન કર્યું છે. | આજે મને ખ્યાલ આવે છે કે આળસ કરતાં ય પ્રમાદ વધુ ભયંકર કેમ છે ? કરવા જેવું ન કરવું એ આળસ છે તો ન કરવા જેવું કરવું એ પ્રમાદ છે ! it
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy