SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મને જીવનમાં મિત્રો જેટલા મળ્યા છે એના કરતાં દુશ્મનો જો વધુ મળ્યા છે અથવા તો મળી રહ્યા છે તો એનો અર્થ એટલો જ છે કે મને સેતુ બાંધવામાં એટલો રસ નથી જેટલો રસ દીવાલો ઊભી કરવામાં છે. હું જેના જેના પરિચયમાં આવું છું એ તમામનાં મનમાં મારા માટે જો આદરનો નહીં પણ અણગમાનો ભાવ જ ઊભો થતો રહે છે તો એનો અર્થ એટલો જ છે કે સંબંધના દૂધમાં હું સાકર બનીને ભળી નથી શકતો પણ લીંબુ બનીને તૂટી જ પડું છું. રે કરુણતા ! પાપીઓ જલસા જ કરે છે.' એમ ? તમારા પરિવારના દરેક સભ્યને તમે કહી દો કે ‘હું તમને સહુને મોજમજા અને જલસા કરતા જ જોવા માગું છું અને એ જલસા પાપના માર્ગે જ મળે તેમ છે. માટે સહુ થાય એટલાં પાપો કરતા જાઓ.' કોઈ બાપે પોતાના પરિવારને આવી સલાહ આપી હોવાનું તમારા સાંભળવામાં આવ્યું ખરું ? ૧૦૦
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy