________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશમરતિ
૫૮૨
વિસર્જન કરીને જ્યારે ઔદારિક-શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઔદારિક-વૈક્રિયમિશ્ર કાયયોગ હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. ‘આહારક-શરીર’ પર્યાપ્તિ જેમની પૂર્ણ થયેલી હોય તેવા શ્રુતકેવળીને આહારક કાયયોગ હોય છે.
૬. આહારક-શરીર બનાવીને, કાર્ય પૂર્ણ થતાં તેનું વિસર્જન કરીને જ્યારે પોતાના ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔદારિક-આહારકમિશ્ર કાયયોગ હોય છે.
૭. તૈજસૂ-શરીર અને કાર્યણ-શરીર બંને નિરંતર સહચારી છે, તેથી તે બંનેનો ભેર્ગો જ ‘તૈજસ-કાર્પણ કાયયોગ' કહેવામાં આવ્યો છે. આ યોગ જીવોને વિગ્રહતિમાં હોય છે, અને કેવળી-સમુદ્ધાતમાં ૩-૪-૫ સમયમાં હોય છે.
આ રીતે ૧૫ યોગોની સમજ આપવામાં આવી છે. વિશેષ બોધ માટે તોપ્રાશ, પંપસંગ્રહ અને ર્મપ્રન્થટીનું અવગાહન કરવું જોઈએ.
૩
૧.
આહારક
અનાહારફ
આહાર ગ્રહણ કરવાની પદ્ધતિની અપેક્ષાએ આહારના ત્રણ પ્રકાર બતાવાયા છે :
૧. ઓજ-આહાર
૨. લોમ-આહાર
૩. પ્રક્ષેપ-આહાર
* ‘ઓજ’ એટલે શરીરને યોગ્ય એવાં પુદ્ગલ અથવા ઓજ એટલે તૈજસ શરીર. ‘ઓજ-આહાર’ એટલે ઓજરૂપ આહાર અથવા તૈજસશ૨ી૨ફત
આહાર.
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે, તૈજસ-કાર્યણ શરીર વડે જે નિરન્તર આહાર કરે છે અને પછી શરીરરચના પૂરી થાય ત્યાં સુધી મિશ્રશરીરથી જે આહાર કરે છે તે ‘ઓજ-આહાર' હોય છે.
વક્ર ગતિમાં જે આહાર કરે છે, તે ઓજઆહાર હોય છે, શરીરના આધારરૂપ પુદ્ગલોનો સ્પર્શનાદિ ઇન્દ્રિયોના સ્પર્શથી જે આહાર ગ્રહણ થાય તેને લોમાહાર કરે છે.
૨૨૭. કારિકા-૨૭૭
२२८. त्रिविधश्च स आहार ओजआहार आदिमः ।
लोमाहारो द्वितीयश्च प्रक्षेपाख्यस्तृतीयकः । ।
द्रव्य-लोकप्रकाशे
For Private And Personal Use Only