________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૮
પ્રશમરતિ ૩. મરણ
આયુષ્ય કર્મ ૪, વૈક્રિય૦ નામકર્મ ૫. તેજસ૦
નામકર્મ ૬, આહારક0 નામકર્મ ૭, કેવળી૦ નામ, ગોત્ર, વેદનીય કર્મ અજીવ સમુદ્યાત : ઉપર જે બતાવવામાં આવ્યા તે સાત સમુઘાત જીવો અનુભવે છે જ્યારે અજીવ-સમુદૃઘાત અનુભવરૂપ નથી, કારણ કે અજીવને અનુભવ ન હોઈ શકે. સ્વભાવથી ઉત્પન્ન થતા પુદ્ગલ પરિણામથી “ત્તિ મરધ રૂપ સમુદ્રઘાત થાય છે! તેનો કાળ આઠ સમયનો હોય છે. ૨પચાર ગતિમાં સમુદ્યાત :
મનુષ્ય ગતિમાં સાત દેવગતિમાં પાંચ નરકગતિમાં ચાર તિર્યંચગતિમાં ત્રણ
મનુષ્યગતિમાં સાતે સમુદ્રઘાત હોઈ શકે, કારણ કે મનુષ્યમાં સઘળા ભાવો સંભવિત છે.
દેવગતિમાં ૧ થી ૫ સમુદ્દાત જ હોય, દેવને ચૌદ પૂર્વનું જ્ઞાન ન હોય એટલે આહારક સમુ ન હોય અને દેવ સર્વજ્ઞ ન બની શકે માટે કેવળી સમુ0 ન હોઈ શકે.
૨કગતિમાં-૧ થી-૪-સમદુર્ઘાતે જ હોય. આહારક અને કેવળી સમુ0 ઉપરનાં કારણોથી ન હોય અને નરકના જીવને તેજલેશ્યાની લબ્ધિ ન હોય એટલે તૈજસ સમુ0 ન હોય.
તિર્યંચ ગતિમાં (વૈક્રિય લબ્ધિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય અને વાયુકાય સિવાય) ૧ થી ૩ સમુદુધાત જ હોય. કારણ કે તિર્યંચોને વૈક્રિય-લબ્ધિ ન હોવાથી વૈક્રિય સમુ0 ન હોય, २२५. वेयणकसायमारणवेउब्बियतेउहारकेवलिया।
सग पण चउ तित्रि कमा मणुसुरनेरइयतिरियाणं ।। - पंचसंग्रहे
For Private And Personal Use Only