________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્યોપમ
૫૩૩ ઉદ્ધાર પલ્યોપમ :
એક યોજન ઊંડા, એક યોજના પહોળા અને એક યોજન લાંબા પ્યાલાની કલ્પના કરો. એટલે કે એક વિરાટ કવાની કલ્પના કરવાની.
છે આ કૂવામાં કલ્પનાથી, ઉત્તર-કુરુક્ષેત્રમાં જન્મેલા યુગલિક મનુષ્યના મસ્તકના જન્મથી સાત દિવસમાં ઊગેલ વાળ, કાંઠા સુધી દાબીને ભરો.
આ વાળના વિષયમાં પૂર્વાચાર્યોનાં મંતવ્યો જુદાં જુદાં વાંચવા મળે છે. ઉપરનું મંતવ્ય ક્ષેત્રસમIર-
વૃ ત્તિ ગ્રંથનું તથા સંવૃદ્ધrvપન્નતિ ગ્રંથનું છે. અવનસારોદ્ધાર' માં તથા સંપ્રદળ-
વૃવૃત્તિમાં માત્ર વાળ ભરવાનું કહેલું છે. ઉત્તર કુરુક્ષેત્રના યુગલિક મનુષ્યના વાળ ભરવાનું નથી કહેલું. જ્યારે ક્ષેત્રવિ વીરની સ્વપજ્ઞ ટીકામાં કહેવું છે કે : દેવગુરુ અને ઉત્તર કુરુક્ષેત્રોમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળને સાત ટુકડા કરવા, દરેક ટુકડાના ૨૦,૯૭,૧૫ર ટુકડા કરીને કૂવામાં ભરવા.]
કૂવામાં એવી રીતે ઠાંસીને વાળ ભરવા કે જેથી અગ્નિ એ વાળને બાળી શકે નહીં, પાણી એમાં પ્રવેશી શકે નહીં અને ચક્રવર્તી રાજાની સેના એ કુવા પરથી પસાર થઈ જાય છતાં એક તસુ પણ દબાય નહીં.
છે આ રીતે ભરેલા એ કૂવામાંથી સમયે-સમયે એક એક વાળના ટુકડાને કાઢવામાં આવે અને એ રીતે જેટલા કાળે એ કૂવો ખાલી થાય, આ કાળનું નામ પલ્યોપમ.
* વાળને કાઢવાની fઉદ્ધાર કરવો એટલે કાઢવી પ્રક્રિયા કલ્પનાથી કરવાની હોવાથી આનું નામ “ઉદ્ધાર-પલ્યોપમ', આ વન બાદર-ઉદ્ધાર પલ્યોપમનું છે. સુમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ હવે બતાવવામાં આવે છે :
* જે વાળ કુવામાં ભરવાના છે, તે દરેક વાળના અસંખ્ય ટુકડા કરી; અને તે ટુકડાઓથી કૂવાને ઠાંસીને ભર. પછી સમયે-સમયે એક-એક ટુકડો બહાર ૨૦૮, “ઉત્સધ અંગુલના માપે યોજાનું માપ સમજવાનું છે. આગમગ્રંથામાં ત્રણ
પ્રકારનાં અંગુલ [આગળ કહેવામાં આવેલાં છે. ૧. ઉત્સધ અંગુલ, ૨. પ્રમાણ અંગુલ, અને 3. આત્મ અંગુલ. આ ત્રણા અંગુલના દરેકના ત્રણ-ત્રણ પ્રકાર છે : ૧. સુચિ-અંગુલ, ૨, પ્રતર-અંગુલ અને ૩. ધનાંગુલ, આનું વિવેચન જુઆ દ્રવ્ય-પ્રાણા ગ્રન્થમાં. ર૦૯. ઉત્તર-કુરુક્ષેત્રનું વર્ણન જુઓ ક્ષેત્રનો પ્રવBI ગ્રન્થમાં,
For Private And Personal Use Only